Surat

સુરત જિલ્લાના પ્રાથમિક શિક્ષકો તરફથી મુખ્યમંત્રી રાહત ફંડમા એક દિવસનો પગાર જમા કરાવ્યો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  :  એસી લાખ આડત્રીસ હજાર ચારસો છપ્પન (80, 38, 456)નો ચેક કિરીટભાઈ પટેલ, વિશ્વજીતભાઈ ચૌધરી અન્ય...

લોકડાઉનના સમયનો સદઉપયોગ કરી રોહિત સમાજને શિક્ષક તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર પરમારે સમાજની ડિજિટલ ટેલીફોન ડાયરી બનાવી અર્પણ કરી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) કોરોના વાયરસની મહામરીમાં સરકાર શ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન ના સમયમાં કોરોના ને ભગાડવા હોય...

કદોડ મિત્ર મંડળે ૨૦ દિવસથી ઘરે ઘરે જઈ જરૂરિયાત મંદોને શાકભાજી વહેંચી

દરરોજ ૪૦૦ જેટલી શાકભાજી ની કીટ તૈયાર કરી અત્યાર સુધીમાં 8000 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ) ...

આજથી માંગરોળ તાલુકામાં  23175 nfsa રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સસ્તા અનાજની 50 દુકાનના સંચાલકોને પી.પી.ઇ. કીટ, સેનીતાઇઝર, માસ્ક, હેન્ડ ગ્લોઝ આપવામાં આવ્યા (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકામાં...

સુરત શહેરની વિવિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી વતન આવેલી 3 યુવતીના સેમ્પલ લેવાયા

વેરાકુઈ, રટોટી અને કંસાલી ગામની નર્સ યુવતીના સેમ્પલ સિવિલમાં મોકલાયા (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે આવેલ...

ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ઝડપણ, કાલીજામણ, વેલાવિઆબા, ઉચવાણ, બીજલવાડીમાં વિતરણ થયું.... (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉમરપાડા...

વાંકલના સાંઈ યુવક મંડળ ગરીબોની વહારે આવી માનવતા મહેકાવી

લોકડાઉનના ૨૦ દિવસમાં ૬,૦૦૦ લોકોને તૈયાર ભોજન આપી જરૂરિયાત મંદને હજારો કિટ વિતરણ કરવામાં આવી ( નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) ...

સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હાલમાં પોતાના વતન માંગરોળના બોરિયા ગામે રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા માંગરોળ તાલુકામાં ફફડાટ

યુવતીના ઘરના 9 અને સંપર્કમાં આવેલા કુલ ૨૨ને હોમ ક્વોરનટીન કરાયા ... (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત ખાતે આવેલ...

માંગરોળ તાલુકાના ઝંખવાવના સેવાભાવી મુસ્તાક ભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે જેને લીધે તકેદારી ના...

માંગરોળમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

આંબાવાડી, કંસાલી, જિનોરામાં વિતરણ કરવામાં આવ્યું (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી માંગરોળ...