Surat

ઉમરપાડા ગામ પંચાયતના સરપંચના હસ્તે 50 કીટનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : ઉમરપાડા તાલુકાના ઉમરપાડા ગામ પંચાયતના સરપંચ રમીલાબેન પ્રકાશભાઈ વસાવાના હસ્તે આજરોજ વિધવા બહેનો અને ગરીબ...

વાંકલ વનવિભાગ રેન્જ કચેરી દ્વારા ગરીબોને અનાજ કીટનું વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના વાંકલ ગામે કાયૅરત વાંકલ વન વિભાગ રેન્જ કચેરી ના અધિકારી અને સ્ટાફ દ્વારા વાંકલ...

સુરત જિલ્લાના એકમાત્ર કોરોના પોઝિટિવ કેસના વસરાવી ગામ ને કલસ્ટર ક્વોરનટાઈન જાહેર કરાયો

30 એસઆરપી જવાનોની ફોજ ગામમાં ખડકી દેવાય નક્કી કરેલા લિમિટેડ સમય માટે લોકો ઘરની બહાર નીકળી શકશે :  રસ્તા બંધ....

માંગરોળમાં શેરડી કાપતા મજૂરોને ફૂડ પેકેટનું વિતરણ કરાયું સરકારી તંત્ર. ફેર પ્રાઇઝ શોપ અને મહિલા મંડળના સહયોગથી વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના સરકારી તંત્ર અને તેમજ સસ્તા અનાજની દુકાન ના સંચાલક મંડળ અને માંગરોળ મહિલા મંડળના...

માંગરોળના પીપોદરા ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રમજીવીઓને છેલ્લા ઘણા દિવસથી વિનામૂલ્યે અપાય છે ભોજન

ભોજન તેમજ જરૂરિયાત મંદોને વિનામુલ્યે ફૂડ પેકેઝનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : કોરોના વાયરસ...

બારડોલીના શ્રીજ્વાળા દેવી માતાના મંદિરે રાખવામાં આવેલ પાટોત્સવ, સાલગીરી અને આઠમનો હોમ હવન કાર્યક્રમ રદ્દ કરાયો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : બારડોલી ખાતે આવેલા મૈસુરિયા /ભાટીયાના કુળદેવી જવાળામુખી માતાજીના મંદિરનો પાટોત્સવ સાલગીરી અને માતાજીનો આઠમનો હોમ...

ઉમરપાડા તાલુકાના કેવડી ગામમાં કોરોના વાઇરસના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : ઉમરપાડા તાલુકાના કેવડી ગામમાં કોરોના વાઇરસ અને અન્ય બીમારીને નો એન્ટ્રી તાજેતરમાં કોરોના વાયરસ એ...

વાંકલ ગ્રામ પંચાયતે કોરોના વાઇરસથી બચવા તકેદારીના પગલા ભરવા તાત્કાલિક મિટિંગ બોલાવી

ખાણી અને પીણીના લારી અને ગલ્લા અને હોટલોમાં સેનેટરાઈઝર, હેન્ડવૉશ ફરજિયાત રાખવાની સુચના આપી હતી (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) :...

માંગરોળ તાલુકાના મોસાલી ગામે નિશુલ્ક ફિઝીયોથેરાપી કેમ્પ યોજાયો

(નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ)  :  માંગરોળ તાલુકાના વસરાવી ગામે આવેલ ન્યૂ ઇન્ડિયા એજ્યુકેશન એન્ડ રિસચ સોસાયટી પેરિત શ્રી ઓઢવ રામ...

ઉમરપાડા પોલીસ મથક ખાતે કોરોના વાયરસ પતિ રોધક આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

ડિવાઇન લાઇફ કેર ફાઉન્ડેશન બારડોલી દ્વારા માસ્કનું  વિતરણ કરાયું  (નિલય ચૌહાણ દ્વારા, દેગદિયા-માંગરોળ)  : ઉમરપાડા તાલુકા મથક પોલીસ સ્ટેશન કેમ્પસ...

Other