Surat

રેન્જ આઈ.જી. અને સુરત જિલ્લા પોલીસ વડાએ માંગરોળ અને ઉમરપાડાની મુલાકાત લીધી

  (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા માંગરોલ)  :  માંગરોળ અને ઉમરપાડા તાલુકાની રેન્જ આઇ જી રાજકુમાર પાંડિયન અને સુરત જિલ્લા પોલીસ...

નર્મદા જિલ્લામાંથી કોરોના વાયરસનો પોઝિટિવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામના ૧૮ સભ્યોને કોરોન્ટાઈન કરાયા

નર્મદા અને સુરત જિલ્લાની બોર્ડર સીલ કરાઈ (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપર આવેલા...

માંગરોળના બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વસરાવી અને ડુંગરી ગામના ગરીબ લોકોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું

(નીલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના ડુંગળી અને વસરાવી શહીત ના ગામો માં ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને માંગરોળ ખાતેની બ્રહ્માકુમારી...

માંગરોળમાં કોરોનાવાયરસ અંતર્ગત ઘર ઘર સર્વે કરી રેન્ડમ સેમ્પલ લેવાયા

કોરોના દર્દીને સેવા આપનાર વેરાકુઈ આરોગ્ય કેન્દ્રના બે કર્મચારીના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય કર્મચારીઓમા ખુશીનો માહોલ (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)...

મોટામિયા માંગરોલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : જયારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન કરવામાં આવેલ હોય મોટામિયાં માંગરોલની ગાદી દ્વરા નોવલ...

ઉમરપાડા તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતી ઉજવવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : આ વર્ષે કોરોના ની મહા મારી નાસંકટમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે ત્યારે ઉમરપાડા તાલુકાના...

ઉમરપાડા અને ઉચવાણના ગ્રામજનોએ તારીખ 26મી સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો :  રેન્જ આઇ જી અને સરકારી તંત્રએ નિર્ણયને બિરદાવ્યો

(નીલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ) :ઉમરપાડા તાલુકા મથક નજીક ના નર્મદા જિલ્લાના ભૂત બેડા ગામે ગતરોજ કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ મળી...

પાલોદ અને કીમ ચાર રસ્તા વિસ્તારમાં તાલુકા પંચાયતના સભ્ય સાકીરભાઈ પટેલ દ્વારા 1000 અનાજ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

સુરત જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપસિંહ રાઠોડના હસ્તે કિટનું વિતરણ કરાયું (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના તાલુકા પંચાયત ના...

ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા અને કાઠું દિયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરીના અધિકારી અને વનકર્મી સ્ટાફ તરફથી આઠ ગામના 100 જેટલા કોટવાડીયા...

વાંકલ બજારમાં લોકોની ભીડ વધતા પોલીસે કડકાઈ રાખી ભીડ દૂર કરી

સવારે 8થી11 કલાક સુધી માત્ર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાન ખોલવા સૂચના આપી હતી (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)  :  માંગરોળ...

Other