Surat

માંગરોળના આંબાવાડીથી તણાયેલ 2 વ્યક્તિઓ પૈકી 1નો મૃતદેહ ગડકાછ ગામે ખાડીમાંથી મળી આવ્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે બે વ્યક્તિઓ ગઈકાલે તણાયા હતા બે પૈકી એક વ્યક્તિનો...

કટવાવ અને સેલારપુર વચ્ચે હાઈવા ચાલકે કારને અડફેટે લેતાં કારમાં સવાર દંપતિનું મોત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આજે સવારે માંગરોળ થી ઝંખવાવ જતાં રાજ્યધોરીમાર્ગ પર કટવાવ અને સેલારપુર વચ્ચે એક હાઈવા ટ્રક ચાલકે...

માંગરોળ તાલુકાનાં આંબાવાડી ગામેથી પસાર થતી ભૂખી નદીમાં બે તણાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના આંબાવાડી ગામેથી ભૂખી નદી પસાર થાય છે. છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડતાં...

સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સુરતવાસીઓને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫મી ઓગસ્ટ-સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે શહેરીજનોને રૂ.૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા...

ભરત કેન્સર હોસ્પિટલથી MD વેલકમ ગેટ સુઘી ચાર ફૂટ પાણી ભરાતા સુરત બારડોલી રોડ બંધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સતત ત્રણ દિવસથી સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલાં વરસાદને પગલે આજે સુરતનાં કેટલાંક વિસ્તારોની...

ભારે વરસાદને પગલે આજે બપોરબાદ ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેર-જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખાડીઓ છલકાઈ જતાં બોપોરબાદ ઉકાઈ ડેમમાંથી એક લાખ...

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે આધેડ ખાડીમાં તણાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે કેટલાક ગામોમાં કોઝવે...

સને-૨૦૦૭ માં તાલુકા મથક માંગરોળ ખાતે RTOનો કેમ્પ બંધ થયો હતો : હવે ૧૩ વર્ષબાદ આગામી તારીખ ૧૭મી ઓગસ્ટનાં માંગરોળ ખાતે RTO કેમ્પનું આયોજન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર RTO કેમ્પ યોજવામાં આવતો હતો.જે સને ૨૦૦૭...

તા.૧૯મી ઓગષ્ટથી RTE હેઠળ ધો.૧માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ફરજીયાત અને મફત શિક્ષણના અધિકારના અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોનું મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમો-૨૦૧૨ની જોગવાઈઓ...

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ. ૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ડિજીટલ ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૧૪મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે મુગલીસરા સ્થિત મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે...