Surat

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામે ખેતરમાંથી જે મહિલાની લાશ મળી હતી એની હત્યા કરવામાં આવી હોવાનું પી.એમ. રીપોર્ટમાં જણાવાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામેથી મહેબૂબ ઉસ્માન આંધીનાં ખેતરમાંથી એજ ગામની ૫૪ વર્ષીય પ્રેમીબેન રમેશ વસાવાની...

સને-૨૦૦૭માં તાલુકા મથક માંગરોળ ખાતે RTOનો કેમ્પ બંધ થયો હતો, તે આજે ૧૩ વર્ષ બાદ શરૂ કરવામાં આવ્યો : પ્રજાજનોમા આનંદની લહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ):  તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર RTO કેમ્પ યોજવામાં આવતો હતો.જે સને ૨૦૦૭ માં...

માંગરોળના વેરાવી ગામે ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): આજરોજ સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વેરાવી ગામે પર્યાવરણ શુદ્ધ રહે,વરસાદ સારો થાય અને ગામની શોભા વધે એ...

છેલ્લા ત્રણ વર્ષથી વોન્ટેડ આરોપીને દારુનાં જથ્થા સાથે ઝડપી પાડતી તાપી એલ.સી.બી.

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રીમતિ સુજાતા મજમુદાર પોલીસ અધિક્ષકશ્રી, જી.તાપી નાઓએ તાપી જીલ્લા વિસ્તારમાં બનતા મિલ્કત સબંધી વણશોઘાયેલ ગુનાઓ શોધી કાઢવા...

સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલ્યા : ગ્રામજનોમાં ભારે રોષ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલી જતાં ગ્રામજનોમાં ભારે રોષ...

માંગરોળ-ઉમરપાડા તાલુકામાં સ્વતંત્ર પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઊજવણી : માંગરોળ ખાતે કોરોનાં વોરીયસનું કરાયેલું બહુમાન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ ૧૫મી ઓગષ્ટનાં દિવસે સ્વતંત્ર પર્વની માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં...

તડકેશ્વર ખાતેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી સુરત જિલ્લા SOG ટીમ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તડકેશ્વર ગામે બોગ્સ ડોકટર તરીકે એક શખ્સ પેકટીસ કરી રહ્યો છે.એવી બાતમી સુરત જિલ્લા...

માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામેથી ખેતરમાંથી એક મહિલાની લાશ મળી આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાનીનરોલી ગામેથી મહેબૂબ ઉસ્માન આંધીનાં ખેતરમાંથી એજ ગામની ૫૪ વર્ષીય પ્રેમીબેન રમેશ વસાવાની...

ઉમરપાડા તાલુકાના શરદા ગામની આધેડ મહિલા મોહનનદીનાં પુરમાં તણાઇ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : દક્ષિણ ગુજરાતમાં વરસાદ મનમુકીને વરસી રહ્યો છે બીજી તરફ  નીચાણ વાળા કોઝવે ઓળંગી રહેલાં અનેક લોકોનો...

ડૉ.અશ્વિન વસાવાનું મુખ્યમંત્રીનાં હસ્તે કોરોના વોરીયર્સ તરીકે સન્માન

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ડૉ.અશ્વિન વસાવા સાગબારા તાલુકાના નવીફણી-અમીયાર જેવાં અંતરિયાળ વિસ્તારનાં ગામના વતની છે જેઓની જન્મભૂમી નવીફણી-અમીયાર છે,...