Month: August 2020

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

(માહિતિ વિભાગ દ્વારા, સુરત) : સુરત:સોમવાર: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા...

ડુમસ બીચ ખાતેથી શ્વાન મુખી જળ સાપ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ)  :  ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ સચીન ટીમના સભ્યો નિર્મલ, સચીન સોની અને રાહુલ રાઠોડ ડુમસ બીચ...

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ)  : વન અને આદિજાતિ વિકાસ મં)  : ત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અડાજણ સ્થિત વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક...

તાપી : વ્યારાનાં બે અને સોનગઢનાં બે મળી આજે જિલ્લામાં કોરોનાના 4 નવા કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 305 પોઝિટિવ...

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સાત જેટલા કુટુંબો છેલ્લા ૧૭ વર્ષથી જ્યોતિગ્રામ યોજનાની વીજળીથી વંચિત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : આંબાવાડી ગામના સાત આદિવાસી કુટુંબોને સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીનો લાભ ૧૭ વર્ષથી મળતો...

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત થઈ રહેલો વધારો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વરસાદી પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં ઉપરવાસમાંથી...

ડાંગના અંતરિયાળ વિસ્તારમાં નેટવર્કના અભાવે ઓનલાઇન શિક્ષણમાં પડતી મુશ્કેલી દૂર કરવાની માંગ સાથે ABVP દ્વારા કલેકટરને આવેદનપત્ર અપાયું

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગના અંતરિયાળ વિસ્તાર માં નેટવર્કના અભાવે બાળકો ને ઓનલાઇન શિક્ષણ મેળવા પડતી મુશ્કેલી દૂર કરવાની...

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઈમાં મોહરમની મુસ્લિમ બિરાદરોએ સાદગીપૂર્ણ માહોલમાં ઉજવણી કરી

ન્યાઝ સ્વરૂપે ઠંડાપીણા, દૂધ, શરબત વગેરેનું વિતરણ કરવામાં આવ્યુ (અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ...

માંગરોળમાં 6 અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે દિવસ દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 6 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડતાં કીમ...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલા ખાડાઓને લઈ કરવામાં આવ્યો વિરોધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલાં ખાડાઓને લઈ કામરેજનાં ચોર્યાસી ટોલનાકા પર સુરતનાં કેટલાંક જાગૃત નાગરિકો...

Other