Surat

સુરત-તાપી જિલ્લામાં જમીન ચકાસણી પ્રયોગશાળા સ્થાપવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત તથા તાપી જિલ્લામાં જમીન ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા માટે ભારત સરકાર દ્વારા ‘સોઈલ હેલ્થ...

દર્દીઓ, તબીબો અને પેરામેડિકલ સ્ટાફને દરરોજ ૫૦૦ જેટલી ‘હાઈજેનિક ફૂડ’ ની ડીશ પીરસતું સ્મીમેર હોસ્પિટલનું તંત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનું આરોગ્ય તંત્ર કોરોનાગ્રસ્ત દર્દીઓની સારી સારવાર આપી સ્વસ્થ કરવામાં જેટલું ધ્યાન રાખે છે એટલી...

માંગરોળનાં ઝંખવાવ ગામે રાત્રીનાં હાઈવા ટ્રકે વીજ લાઈનનાં ચાર પોલ જમીન દોસ્ત કરી દેતાં અંધારપટ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે ગત રાત્રી દરમિયાન એક હાઈવાનાં ચાલકે ચારરસ્તા નજીક પાસેથી પસાર થતી...

મોસાલી ચારરસ્તા ખાતે મારુતિ-સુઝુકી ડીલર કટારીયા ઓટોમોબાઇલ્સનો સેલ્સ અને સર્વિસ માટેનો ભવ્ય અત્યાધુનિક શોરૂમ શરૂ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ભારતભરમાં મારુતિસુઝુકી ઇન્ડિયા લિમિટેડ ૧૯૦૦+સેલ્સ શોરૂમ અને ૩૩૦૦+ સર્વિસ નેટવર્ક ની વિશાળ શૃંખલા ધરાવે છે જેમાં...

સુરત જિલ્લાના માંડવી ખાતે S.T. ડેપોની પાછળ આવેલ એક કેબીનમાં વાનરના બચ્ચાંએ માચાવેલી ધમાલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના માંડવી ખાતે S.T. ડેપોનો પાછળના ભાગમાં આવેલ શશીકાંતભાઈ પ્રજાપતિની ચા ની દુકાનની અંદર વાનરનું બચ્ચું...

આવતીકાલથી માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયા દંડ આપવો પડશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાંનાં પગલે માસ્ક ન પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવતો...

ઉમરપાડા તાલુકાનાં વતની અને GPCCના મંત્રી નારસિંગભાઈ વસાવા કોરોનાની લપેટમાં : સારવાર હેઠળ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં વતની અને ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિનાં મંત્રી નારસિંગભાઈ વસાવા કોરોનાની લપેટમાં આવી ગયા...

શેખપુર ગામની સીમમાંથી પાંચ લાખ કરતાં વધુ કિંમતની વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો અને એક ટેમ્પા સાથે સાત લાખ કરતાં વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કરતી પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના શેખપુર ગામની સીમમાં હરિદર્શન સોસાયટી, વિભાગ -ડી ,મકાન નંબર-૧૬ ખાતેથી મકાન નંબર-૧૬ નો...

આજે સુરત જિલ્લામાં કોરોના પોઝીટીવનાં ૬૮ કેસો નોંધાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે સુરત જિલ્લામાં કોરોનાં ના નવા પોઝીટીવ ૬૮ કેસો નોંધાયા છે, જેમાં સૌથી વધુ પલસાણા તાલુકામાં...

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિકાળથી ગાઢ જંગલ કે અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વફલક પર...