Surat

સને-૨૦૦૭ માં તાલુકા મથક માંગરોળ ખાતે RTOનો કેમ્પ બંધ થયો હતો : હવે ૧૩ વર્ષબાદ આગામી તારીખ ૧૭મી ઓગસ્ટનાં માંગરોળ ખાતે RTO કેમ્પનું આયોજન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર RTO કેમ્પ યોજવામાં આવતો હતો.જે સને ૨૦૦૭...

તા.૧૯મી ઓગષ્ટથી RTE હેઠળ ધો.૧માં પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરી શકાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ફરજીયાત અને મફત શિક્ષણના અધિકારના અધિનિયમ-૨૦૦૯ તથા બાળકોનું મફત અને ફરજીયાત શિક્ષણ અધિકારના નિયમો-૨૦૧૨ની જોગવાઈઓ...

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ. ૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ડિજીટલ ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૧૪મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે મુગલીસરા સ્થિત મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે...

તાપી જિલ્લાને અડીને આવેલા સુરત જિલ્લાના માંડવી તાલુકા નજીકનો કાકરાપાર ડેમ ઓવરફ્લો થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાપી જિલ્લાને અડીને આવેલા સુરત જિલ્લાના માંડવી તાલુકા નજીકનો કાકરાપાર ડેમ આજે વધુ વરસાદને પગલે...

આજે વરસાદને પગલે માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે આવેલી વાવ્યા ખાડી ઉપરનો લો-લેવલ બ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ : અનેક ગામો બારડોલી, કામરેજ, સુરત જવા માટે વિખૂટા પડી ગયા

(નઝીર પાંડોર દ્વારા, મંગરોળ) : માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે વાવ્યા ખાડી આવેલી છે આ વાવ્યા ખાડી દરવષે ચોમાસામા જોરમાં વરસાદ...

માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ : જેને પગલે આજે આશરે ૧૨ કીલો મીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ...

ઉમરપાડા તાલુકાનું દેવઘાટ અને ચોખવાડા ખાતેનું પંચનાથ મહાદેવનાં મંદિરનો વિસ્તાર ચોમાસામાં જોવા લાયક બન્યો છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં દેવઘાટ ખાતે અતિસુંદર કુદરતી ધોધ આવેલા છે.આ સ્થળ ઉપર જંગલ વિસ્તારમાંથી જવાય છે. હાલમાં...

માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષસ્થાને સંયોજકોનો સંવાદ કાર્યક્રમ યોજાયો

સંગઠન અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાના મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ...

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલો દીવતણનો દેવઘાટ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકૂવા-માંગરોળ) :  દેવઘાટના ધોધ ને જોવા અને મજા માણવા દૂરદૂરથી સહેલાણીઓ અહીં આવી નયનરમ્ય નજારો જોઇ છે....

ઉમરપાડા અને માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા અને માંગરોળ માંગરોળ તાલુકામાં સતત વરસાદને કારણે કીમ નદીમાં પાણીની ભારે આવક થઈ છે....