Surat

મોસાલી ચારરસ્તા થી ગડકાછ મુખ્ય માર્ગ ઉપર ઊભેલી ટ્રક પાછળ બાઈક ઘૂસી જતાં બાઇકચાલક્નું મોત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  મોસાલી ચાર રસ્તા થી ગડકાછ ગામ તરફ જતાં મુખ્ય માર્ગ ઉપર ઊભેલી ટ્રક પાછળ બાઈક...

ધામરોડ ખાતે સુરત જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારી સમિતિની બેઠક યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ધામરોડ ખાતે સુરત જિલ્લા કોગ્રેસ સમિતિની કારોબારી સમિતિની એક બેઠક નવ નિયુક્ત...

બારડોલી અને માંડવી ખાતે વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ધરતીપુત્રોની આવકમાં વૃધ્ધિ થાય તથા રાજય સરકારની સાત જેટલી નવીનત્તમ વિવિધ કૃષિ લક્ષી યોજનાઓથી ખેડુતોને...

માંગરોળ : બે કલાકમાં સવા બે ઇંચ વરસાદ પડતાં કુલ ૬૯ ઇંચ વરસાદ થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ૨૦ દિવસથી સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. જેમાં આજે તારીખ...

દીપે શાળાઓને એક્ટિવિટી બેજ લર્નિગ કીટો આપી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં નાનીનારોલી ગામે આવેલી GIPCL કંપની રચિત દીપ ટ્રસ્ટે એનાં કાર્યક્ષેત્રમાં આવેલી પ્રાથમિક શાળાઓમાં...

આત્મનિર્ભર યોજનાનો લાભ મેળવવામાં સુરત જિલ્લાના લાભાર્થીઓ મોખરે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના સંકટમાં નાના વ્યવસાય, ઉદ્યોગકારોને ફરી બેઠા કરવા રાજ્ય સરકાર દ્વારા “આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના”...

તા.૨૯મીએ વન, આદિજાતિ મંત્રી બારડોલી અને માંડવી ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના કાર્યક્રમમાં હાજરી આપશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવા તા.૨૯/૮/૨૦૨૦ના રોજ સવારે ૧૦.૦૦ વાગે બારડોલીની વિઠ્ઠલવાડી ખાતે બારડોલી કલસ્ટરના મુખ્યમંત્રી કિસાન...

JEE અને NEETની પરીક્ષા લેવાના સરકારનાં નિણર્યનાં વિરોધ સાથે સુરત જિલ્લા કોંગ્રેસે આપેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : AICC અને GPCCની સૂચના મુજબ સમગ્ર ભારત દેશમાં જિલ્લા કક્ષાએ તથા તાલુકા કક્ષાએ JEE અને...

સામાજિક ન્યાય મંત્રીની ઉપસ્થિતિમાં પલસાણા તાલુકાનો ૭૧મો વનમહોત્સવ ઉજવાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક વનીકરણ વિભાગ...

કાયદાનું કડક પાલન કરાવતા રક્ષકોની માનવતા : 13 પોલીસ કર્મી.એ પ્લાઝ્મા દાન કર્યુ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના મહામારીને પગલે, સરકારે લોકડાઉનનો અમલ શરૂ કર્યો હતો. લોકડાઉનનો સખ્તાઈથી અમલ કરાવવાની જવાબદારી પોલીસ કર્મચારીઓને...