Surat

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સાત જેટલા કુટુંબો છેલ્લા ૧૭ વર્ષથી જ્યોતિગ્રામ યોજનાની વીજળીથી વંચિત

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : આંબાવાડી ગામના સાત આદિવાસી કુટુંબોને સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીનો લાભ ૧૭ વર્ષથી મળતો...

માંગરોળમાં 6 અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદને લઈ કીમ નદીમાં પાણીની ભારે આવક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે દિવસ દરમિયાન સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં 6 ઇંચ અને ઉમરપાડામાં 3 ઇંચ વરસાદ પડતાં કીમ...

રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલા ખાડાઓને લઈ કરવામાં આવ્યો વિરોધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર પડેલાં ખાડાઓને લઈ કામરેજનાં ચોર્યાસી ટોલનાકા પર સુરતનાં કેટલાંક જાગૃત નાગરિકો...

સમરસ હોસ્ટેલ ખાતે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં દાખલ થયેલા ૨૭૮૨ દર્દીઓ પૈકી ૨૪૬પ દર્દીઓ સારા થઈ ઘરે પરત થયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વૈશ્વિક મહામારીના સંક્રમણને રોકવા રાજય સરકાર અને વહીવટતંત્ર દ્વારા અનેક પગલાંઓ સહિત માળખાકીય સવલતો સુરતમાં...

માંગરોળ થી કોસંબા જતાં રાજ્યધોરીમાર્ગ પર કનવાડા ખાતે આખો માર્ગ પાણીમાં ગરકાવ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા સહિત સુરત જિલ્લામાં છેલ્લા ઘણાં દીવસોથી વ્યાપક વરસાદ પડી રહયો છે. પરંતુ છેલ્લા...

અનુસુચિત જાતિ બકરા એકમ યોજનાનો લાભ લઈ હેમલતાબેનનો પરિવાર આર્થિક રીતે પગભર બન્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જ્યારે એક સમય એવો હતો કે જ્યારે મહિલાઓ પોતાના પરિવાર પર આર્થિક બાબતમાં નિર્ભર રહેતી....

આવતી કાલે વનમંત્રી અડાજણ ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ના સ્ટોરને ખુલ્લો મૂકશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : વન મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે આવતીકાલે તા.૩૧મી ઓગસ્ટના રોજ સવારે ૯.૦૦ વાગ્યે ગંગેશ્વર મહાદેવ રોડ,...

માંગરોળ : સતત બીજા દિવસે બે કલાકમાં અઢી ઇંચ વરસાદ પડતાં કુલ ૭૨ ઇંચ વરસાદ થયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ૨૧ દિવસથી સુરત જિલ્લા સહિત માંગરોળ તાલુકામાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે.જેમાં આજે ૩૦...

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાં.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માંડવી અને ઉમરપાડા તાલુકાના યોગ ટ્રેઈનરોને પ્રમાણપત્ર એનાયત કરાયા. ગુજરાત...

ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીનું જળસ્તર ભયજનક સપાટી નજીક પહોંચ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરદાર સરોવરના નર્મદા ડેમમાંથી, ગઈકાલે સાંજથી પાણી છોડવાનું શરૂ કરવામાં આવતાં, ભરૂચ ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા...