Surat

મોટામિયા માંગરોળ મુકામે દરગાહ શરીફના ગાદીપતિના સુપુત્ર ડૉ. પીરમતાઉદ્દીન ચિસ્તી દ્વારા કોરોનાનું સંક્રમણ દૂર થાય તે માટે દુઆ (પ્રાર્થના) કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોમી એકતાનું ઉદાહરણ ધરાવતી વર્ષો જૂની મોટામિયા માંગરોળ મુકામે આવેલ એતિહાસિક મોટામિયા બાવાની દરગાહ ખાતે આજે...

કામરેજ તાલુકાના વેલંજાથી જનજાગૃતિ કેળવવા કોવિડ-૧૯ વિજય રથનું પ્રસ્થાન કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના જનજાગૃતિના હેતુથી કોવિડ-૧૯ વિજય રથનું સુરત જિલ્લાના કામરેજ તાલુકાના વેલંજાથી સરપંચ રાહુલભાઈ સોલંકીના હસ્તે લીલી...

માંગરોળ તાલુકામાં ૪૪.૩૦ લાખનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું : ગ્રામજનોમાં આનંદની લહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના વેરાકુઈ, કંસાલી, અને આંબાવાડી ગામે પેવર બ્લોક, CC માર્ગ, સાંસ્કૃતિક કાર્યક્રમ માટે શેડ,...

કોસાડી ગામે પોલીસે રેડ કરતા ૧૫ કીલો ગૌમાંસ સાથે બે ગાયોને બચાવી લીધી : ત્રણને વોન્ટેડ જાહેર કર્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના જૂની કોસાડી ગામે, ખાડી કિનારે, ગામનાં મોહમ્મદ સઇદ માજરા,સેયાદ ઇસ્માઇલ શાહ, છોટા એયુબ...

માંગરોળ DGVCL કચેરી દ્વારા આજે મેઇન્ટેન્સ કામ શરૂ : ૬ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ ખાતે આવેલી DGVCL કચેરી દ્વારા આજે તારીખ ૧૨ સપ્ટેમ્બરના મોસાલી વીજ સબસ્ટેશન માંથી નીકળતા...

સુરત જિલ્લાના કામરેજમાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ગુજરાતમાં કોરોનાનો કહેર સતત યથાવત છે ત્યારે વરસાદનું જોર પણ યથાવત્ રહ્યું હતું છેલ્લા ચાર-પાંચ...

GST સુપ્રિટેન્ડન્ટને માસિક ૧૨૫ સ્ક્રુટીનીના કેસનો નિકાલ કરવા આદેશ.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોનાની મહામારીને લીધે,સુરત શહેર-જિલ્લામાં તમામ ઓફીસ બંધ હોય અને લોકો બહાર નહીં નીકળી શકતા GST વિભાગની...

કોરોના મહામારી અંગે સરકારની ગાઇડલાઈનને અનુસરી પરીક્ષાનો પ્રારંભ કરાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં...

રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦ ની ઉજવણી : ઉમરપાડા તાલુકાના કદવાલી ગામે મહિલાઓમાં પોષણ જાગૃતિ અંગે મહિલા શિબીર યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા,૩૦મી સપ્ટેમ્બર સુધી “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી થઈ રહી છે. જે...

તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં,૧૨ દિવસ લોકડાઉન જાહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  છેલ્લા દશ દિવસ કરતાં વધુ દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક...