Surat

સુમુલ ડેરીના સરકાર નિયુક્ત ડિરેક્ટર રાકેશ સોલંકીનું માંગરોળમાં ભાજપ આગેવાનોએ સન્માન કર્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના તરસાડી નગરના અગ્રણી આગેવાન રાકેશ સોલંકીની સુમુલ ડેરીમાં સરકારી પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે નિમણૂક...

વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સ ની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે એક કપિરાજને વીજકરંટ લાગ્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે...

મહુવા ખાતે કુપોષિત બાળકોને પૌષ્ટિક પોષણયુક્ત આહારનું વિતરણ કરાયુ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મહુવા ખાતે જી.એચ.ભક્ત ફાઉન્ડેશન દ્વારા કુપોષણમુક્ત ભારત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને પૌવા, ગોળ,...

સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી, ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના નિયમોનું પાલન કરીને મહામારીને ઘણા અંશે નાથી શકાય છે. શરીરની સ્વચ્છતા જાળવવાથી...

માંગરોળ : ગીજરમ અને આકળોદનો તલાટી પંચાયત કચેરીએ ફરજ પર આવતો નથી : TDOને ફરિયાદ કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ગીજરમ અને આકળોદ ગામો ખાતે તલાટી તરીકે બીપીન આહીરની નિમણુંક કરવામાં આવેલી છે.આ તલાટી...

માંગરોળ : DGVCL કચેરીનાં નાયબ ઇજનેરની આખરે બદલી કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે.આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં ત્રણ વીજ સબસ્ટેશન...

કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા

નર્મદા જીલ્લાના કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે પૂર્વ...

ઝાંખરડા સહિત માંગરોળ તાલુકાના વિવિધ ગામોમાં કૃષિ વીજલાઇનના તારની વારંવાર થતી ચોરીથી ખેડૂતો પરેશાન

ચાર ગામનાં 60 જેટલા ખેડૂતોએ આગેવાનો સાથે વીજ કંપની અને પોલીસ તંત્રને રજૂઆત કરી (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ...

ABC કચેરી સામે જ લાંચનો વહીવટ, DILR સહિત ચાર 9 લાખની લાંચ લેતાં ઝડપાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતની ABC કચેરી સામેજ, લાંચનો વહીવટ DILR સહિત 4 શખ્સો 9 લાખની લાંચ લેતાં ઝડપાઇ...

માંગરોળ તાલુકામાં 20 હજાર કરતાં વધુ કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ આપવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોનાંની હાડમારી તથા લોકડાઉનને પગલે રોજગાર ધંધા અને મજૂરી કામો સદંતર બંધ થઈ જવાથી ખાસ...