Surat

માંગરોળ DGVCL કચેરીનો સપાટો : રેડ દરમિયાન ૩ વીજ ચોરી કરતાં ઝડપાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતની માંગરોળ DGVCL કચેરીનાં અધિકારીઓ અને કર્મચારીઓની ટીમે, વકીલપરા ગામે રેડ કરી હતી. જેમાં ૧૫...

સુરત જિલ્લાના માંડવી ખાતે ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા રોડ પર પડેલ ખાડો પુરી વિરોધ નોંધાવ્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): સુરત જિલ્લા ના માંડવી ખાતે ધારાસભ્ય આનંદ ચૌધરી દ્વારા વિસ્તારમાં રોડ પર પડેલ ખાડાઓનું પૂજન કરી...

ઝંખવાવ ખાતે છ માસથી બંધ થયેલો ગુરૂવારનો હાટ બજાર ફરી શરૂ કરાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): સુરત જિલ્લનાં માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે માર્કેટયાર્ડ ખાતે કોરોના વાયરસની મહામારીને કારણે છ માસથી બંધ થયેલો...

તાલુકા મથકનાં કેટલાંક વિસ્તારોમાં કોરોનાના કેસો મળતાં, વિસ્તાર હોમકોરોન્ટાઇન્ટ કરવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોનાનો કહેર હજુ પ્રજાને દરાવી રહયો છે.પ્રારંભમાં શહેરી વિસ્તારોમાં આ કહેર શરૂ થયો હતો. હાલમાં...

ખેતીનાં પાકોને નુકશાન કરતા ઢોરોને, હવે માંગરોળ પંચાયતનાં ડબામાં પુરી શકાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલી ગ્રામ પંચાયતનાં સરપંચ નિકેશકુમાર વસાવાએ જણાવ્યું છે કે ગ્રામ પંચાયતના કાર્યક્ષેત્રમાં...

ઉભારીયા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ગયેલા 7 ફૂટ લાંબા અજગરનુ રેસ્ક્યુ કરી સુરક્ષિત જંગલમાં છોડયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંગરોળ તાલુકાની વાંકલ વનવિભાગ રેન્જમાં સમાવિષ્ટ ઉભારીયા ગામે ખેડૂતના ઘરમાં ઘૂસી ગયેલા ૭ ફુટ લાંબા...

જિલ્લા શિક્ષક સંઘે નવ નિયુક્ત સુરતના DPEO ર્ડો.દરજીનો સત્કાર સમારંભ યોજ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા નવા નિમાયેલા સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સત્કાર સમારંભ પારડી...

કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્ય માટે પણ પ્રેરણાદાયી બની ચુકી છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ...

ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગમણીયા દેવની પૂજા કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિવાસી પરંપરા મુજબ ગમણીયા દેવ નિમિત્તે ગમણ પૂજન કરી અનેક વિઘ્નો દૂર થાય તે માટે...

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર...