Surat

માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે સરકારી માધ્યમિક શાળામાં ૭૧મો તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): આજરોજ સુરત જિલ્લનાં માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે સરકારી માધ્યમિક શાળાએ રેન્જ ફોરેસ્ટર ઓફિસરશ્રી માંગરોળ, ઇન્ચાર્જ રેન્જ ફોરેસ્ટરશ્રી...

માંગરોળનાં માર્કેટયાર્ડ કોસંબા ખાતે બંધ કરાયેલો હાથ બજાર શનિવારથી શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ દ્વારા, માર્કેટયાર્ડ કોસંબા ખાતે દર શનિવારે હાથ બજાર ભરવામાં...

ધોધમાર વરસાદે સુરતનાં 200 થી વધુ રસ્તા ધોઈ નાંખ્યા : 100 કરોડ ખર્ચાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ચાલુ વર્ષે સતત પડી રહેલાં વરસાદે સુરતનાં 200 કરતાં વધુ રસ્તા ધોઈ નાંખ્યા છે. માર્ચ...

જંબુસર-ભરૂચ માર્ગ પર આમોદ ચારરસ્તા નજીક ટ્રક પલટી : ચાલકને ઇજા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : જંબુસર થી ભરૂચ જતાં માર્ગ પર આમોદ ચારરસ્તા નજીક બચ્ચોકા ઘર પાસે આ મુખ્યમાર્ગ પર...

ઉમરપાડા : વાડી ગામે નાના બાળકોને માસ્ક વિતરણ કરાયાં.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે નાના બાળકોને વાડી ગામના અગ્રણી જીમ્મી વસાવાના સહયોગથી ગામમાં...

સિવિલ ડિફેન્સ સુરત ડિવીઝનના વડા તરીકે કાનજીભાઈ ભાલાળા અને ડેપ્યુટી ચીફ વોર્ડન તરીકે વિજય છૈરાની નિયુક્તિ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કુદરતી કે માનવસર્જીત આફતના સમયે લોકોના જાનમાલના રક્ષણ માટે કાર્યરત સિવિલ ડિફેન્સ (નાગરિક સંરક્ષણ દળ)ના સુરત...

માંગરોળ તાલુકાનાં હથોડા ગામે કોરોના સંક્રમણ વધી જતાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સમગ્ર દેશમાં ઘણાંલાંબા સમયથી કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે. જેમાં શહેરી વિસ્તારમાં કોરોનાવાયરસનું સંકટ...

વનમંત્રીનાં હસ્તે સુરત જિલ્લાનાં ત્રણ તાલુકાઓમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ ખેડુતોને લાભોનું વિતરણ કરાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેતીવાડીને લગતી નવી યોજનાઓથી ખેડુતોને માહિતગાર કરવાના ઉદ્દેશ સાથે સુરત...

સુરતનાં નવયુવાન MLA હર્ષ સંઘવી કોરોનામાં સપડાયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતનાં મજુરા વિસ્તારનાં નવયુવાન MLA હર્ષ સંઘવી કોરોનાની લપેટમાં આવી ગયા છે. જયારથી કોરોના મહામારી...

સુરત : માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ૧.૫૦ કરોડના રસ્તાના કામો મંજૂર કરાયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : સુરત જિલ્લાનાં માંગરોળ અને ઉમરપાડા તાલુકાના જાગૃત ધારાસભ્ય અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના પ્રયાસથી...