Surat

કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્ય માટે પણ પ્રેરણાદાયી બની ચુકી છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોના વ્યાપને રોકવા રાજ્ય સરકારે શરૂ કરેલી ધન્વંતરિ રથ આરોગ્ય સેવા અન્ય દેશ-રાજ્યો માટે પણ...

ઉમરપાડા તાલુકાના વાડી ગામે ગમણીયા દેવની પૂજા કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિવાસી પરંપરા મુજબ ગમણીયા દેવ નિમિત્તે ગમણ પૂજન કરી અનેક વિઘ્નો દૂર થાય તે માટે...

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર...

સુરત SMCની સ્મીમેર હોસ્પિટલ ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ):  સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.૫ જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં ૫૦૧ પ્લાઝમા...

તાપી જિલ્લા યોગ કોચ અને યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરાયાં.

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માનનીય મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના "યોગમય ગુજરાત"ના સપનાને સાકાર કરવા માટે યોગ ટ્રેનર્સ દ્વારા દ્વારા 5000...

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગ્રામ પંચાયતના નવાગામ તુડીમાં 71માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકા ગામ પંચાયત સરવણ ફોકડીના નવાગામ તુડી ગામમાં ગ્રામ પંચાયતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર...

સુરતમાં સમગ્ર પરિવાર કોરોના સંક્રમિત થવાના કેસો આવવાનું શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતમાં આંખે આખો પરિવાર કોરોના સંક્રમિતમાં આવતો શરૂ થઈ ગયો છે. ખાસ કરી વરાછા, કતારગામ...

બે માસથી તાપી જિલ્લાના ૦૬ તબીબો સ્મીમેરમાં કોરોનાગ્રસ્તોની સારવાર કરી રહ્યાં છે

(માહિતિ વિભાગ દ્વારા, સુરત) : સુરત:સોમવાર: કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ પોતાના ઘર પરિવારની ચિંતા કર્યા વગર કોરોનાને નાથવા...

ડુમસ બીચ ખાતેથી શ્વાન મુખી જળ સાપ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ)  :  ફ્રેન્ડસ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટ સચીન ટીમના સભ્યો નિર્મલ, સચીન સોની અને રાહુલ રાઠોડ ડુમસ બીચ...

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

(નઝીર પાંડોર દ્વારા,માંગરોળ)  : વન અને આદિજાતિ વિકાસ મં)  : ત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અડાજણ સ્થિત વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક...