Surat

કોરોના મહામારી વચ્ચે બી.એસ.સી.નાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પરીક્ષા શરુ કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સતત કોરોના વધતા જતા કેસોને કારણે વિદ્યાર્થીઓના પરીક્ષા અંગે મુંઝવણ હતી કે પરીક્ષા લેવી કે...

માંગરોળ તાલુકાનાં હથોડા ગામમાં કોરોનાને લાગી બ્રેક, લોકડાઉન હટાવી દેવાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા હથોડા ગામમાં કોરોના કેસમાં વધારો જોવાતા, હથોડા ગ્રામ પંચાયતના તલાટીમંત્રી...

માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે આવેલ પેટા આરોગ્ય કેન્દ્ર જર્જરિત આરોગ્ય સેવા બંધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના ઓગણીસા ગામે, સુરત જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી પેટા આરોગ્ય કેન્દ્રનું બાંધકામ અધુરૂં મુકવાની...

માંગરોળ : કાંદા અને બટાકા સહિત શાકભાજીના ભાવો આસમાને, ગૃહણીઓનું કિચનનું બજેટ ખોરવાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ચાલુ વર્ષે ચોમાસાની મૌસમ મોડી શરૂ થઈ, પરંતુ પાછળથી સતત વરસાદ પડતાં ખેતીનાં પાકોને વ્યાપક...

માંગરોળ તાલુકા કોગ્રેસ દ્વારા, મોસાલી ચારરસ્તા ખાતે ખાડાની પૂજા કરી, વિરોધ કર્યા બાદ ત્વરીત માર્ગ-મકાન વિભાગે ખાડાઓ પુરી દીધા  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  ચાલુ સાલે ચોમાસુ મોડું શરૂ થયું, છતાં આખી સીઝનનો વરસાદ વીસ દિવસમાં જ પડી ગયો....

આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના મામલે ભરૂચ મુસ્લિમ સમાજે કલેકટરને કરી રજૂઆત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના બનાવો વધી રહ્યા છે. જે પ્રશ્ને ભરૂચ...

કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લોકો લીબુનો ઉપયોગ કરી રહ્યા છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણા લાંબા સમયથી દેશભરમાં કોરોનાની મહામારીએ ભારે હાહાકાર મચાવી દીધો છે. હજુ સુધી આ અંગેની...

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : યોદ્ધાઓ સાથે એકજૂથ થઈ કોરોના સામે લડવા સુરત શહેરના નાગરિકોએ વિક્રમજનક પ્લાઝમા ડોનેટ કરી દિલેરીના...

આદિવાસી સમન્વય મંચ ભારત દ્વારા ગુજરાતમાં ઠેરઠેર આદિવાસી અધિકાર દિવસનાં ભાગરૂપ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિવાસી સમન્વય મંચ ભારત અને ઉમરપાડા તાલુકા આદિવાસી પંચના સહયોગ દ્વારા 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી...

માંગરોળ તાલુકાના વાંકલ ગામમા 35 થી 40 લાખનાં વિકાસના કામોના ખાતમુહુર્ત કરવામાં આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડ કુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ગામમાં વેરાવી ફળિયામાં સત્ કૈવલ મંદિરના પટાંગણમાં પેવર બ્લોકનું...