Surat

હાથરસમાં બનેલી સામુહિક બળાત્કારના સુરત જિલ્લામાં પડેલો પડઘો, માંગરોળ ખાતે, જિલ્લા કોગ્રેસનો ધરણાનો કાર્યક્રમ યોજાયો  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાની ૧૯ વર્ષની દલિત વર્ગની યુવતી સાથે કથિત રીતે થયેલા સામુહિક બળાત્કાર અને...

તાલુકા મથક માંગરોળ ખાતેથી પસાર થતી ભૂખી નદીનાં ગામ તરફના કિનારાનું વ્યાપક ધોવાણ, પ્રોટેક્શન વોલ ક્યારે ઉભી કરાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના તાલુકા મથક માંગરોળ ખાતેથી ભૂખી નદી પસાર થાય છે. આ નદીનો જમણી તરફનો એટલે...

માંગરોળ તાલુકાના લુવારા ગામે વનમંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે ૫૦ લાખના વિકાસકામોનું લોકાર્પણ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાના લુવારા ગામે રાજ્યના વન અને આદિજાતિ વિભાગનાં સિનિયર કેબીનેટ મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે...

તાલુકા મથક માંગરોળ ખાતે કપિરાજનો આતંક : એક જ દિવસમાં ત્રણને નિશાન બનાવ્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા કેટલાક દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે ચાર જેટલાં કપિરાજો પ્રજાજનોને હેરાન કરી રહ્યા છે.મકાનોમાં...

ઉકાઈ ડેમના હાઇડ્રોમાં સતત ૪૮ દિવસ પાણી છોડી ૧૨૧ કરોડનું વીજ ઉત્પાદન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉકાઈની કેનાલમાંથી સતત હાઇડ્રોમાં પાણી છોડવાનું ચાલુ રાખતાં ૪૮ દિવસમાં ૧૨૧ કરોડ રૂપિયાનું વિક્રમજનક વીજ...

સુરત સહિત રાજ્યમાં MBA-MCAમાં ૧૫ હજાર બેઠકો સામે માત્ર ૪૪૦૦નું રજિસ્ટ્રેશન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત સહિત ગુજરાત રાજ્યમાં MBA-MCA માં ૧૫ હજાર બેઠકો સામે માત્ર ૪૪૦૦ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થતાં પ્રવેશ...

સુરત જિલ્લા પંચાયતના નવા ભવનનું સોમવારે CM ઇ-ભૂમિપૂજન કરશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :સુરત જિલ્લા પંચાયતનું નવું ભવન પીપલોદ ખાતે ૨૯.૪૦ કરોડના ખર્ચે ઉભું કરવામાં આવનાર છે. આ ભવન...

હાથરસમાં બનેલી સામુહિક બળાત્કારના સુરત જિલ્લામાં પડેલો પડઘો, સોમવારે મોસાલી ચારરસ્તા ખાતે, જિલ્લા કોગ્રેસનાં ધરણા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉત્તરપ્રદેશના હાથરસ જિલ્લાની ૧૯ વર્ષની દલિત વર્ગની યુવતી સાથે કથિત રીતે થયેલા સામુહિક બળાત્કાર અને...

ઉમરપાડા ખાતે યુવકો દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના છેવાડા આવેલ ઉમરપાડા તાલુકામાં મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રી એક્શન યુવા ગૃપ...

માંગરોળ તાલુકામાં દિવા તળે અંધારૂ કોવિડ-૧૯ના નિયમો અભરાઈ ઉપર : ગાંધી જયંતિ નિમિતે તંત્રએ સોસીયલ ડિસ્ટન્સના ઉડાડયા ધજાગરા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર વિશ્વને અહિંસાનો સંદેશો આપનાર અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે જન્મ જયંતિ નિમિતે રાજ્યના...