Newsbeat

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દેશની સૌ પ્રથમ પેપરલેસ ડીજીટલ વ્યવસ્થાથી સુસજ્જ

શ્રીમતી ભાનુબેન બાબરીયા, માન.મંત્રીશ્રી, મહિલા અને બાળ વિકાસ વિભાગ, નાં વરદ હસ્તે Smart ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન Paperless CAD સિસ્ટમનું...

આગામી ૧૭મી ઓક્ટોબરે શ્રીમતી કે. કે. કદમ કન્યા વિદ્યાલય, વ્યારા ખાતે સંગીત, કલા અને સાહિત્ય ક્ષેત્રે માર્ગદર્શન શિબિર યોજાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા.૦૫ રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય, કલા સાહિત્ય અને સંસ્કૃતિ જળવાઈ રહે તથા રાજ્યની કલા સંસ્કૃતિથી...

વ્યારાના રૂપવાડા ગામે નિર્માણાધિન પંચાયત ઘર મનરેગા શાખામાં ચાલતી લાલીયાવાડીને લીધે વિવાદોમાં ઘેરાયું !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાં આવેલ રૂપવાડા ગામ ખાતે આવેલ જુનું પંચાયત ઘર હાલ જર્જરિત થઈ ગયેલ હોવાથી તેમજ...

સિમકાર્ડના નવા નિયમ! આધાર અને પાસપોર્ટની જેમ થશે તપાસ, ઉલ્લંઘન પર લાગશે 10 લાખનો દંડ

(નવી દિલ્હી, ) : નકલી મોબાઈલ સિમ કાર્ડના કારણે મોટાભાગની છેતરપિંડી થઈ રહી છે. આ સંજોગોમાં ટ્રાઈ મોબાઈલ સિમ કાર્ડના...

પત્રકાર એકતા પરિષદ તાપીના પત્રકારો મુખ્યમંત્રીના કાર્યક્રમનો બહિષ્કાર કરશે !!

માહિતી ખાતાએ પત્રકારોને ગ્રુપમાંથી રીમુવ કરતા લેવાયો નિર્ણય (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આવતીકાલે નવમી ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી...

‘મેરી મિટ્ટી મેરા દેશ’ રાજ્ય વ્યાપી કાર્યક્રમનો શુભારંભ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાપી જિલ્લાથી થશે

આગામી ૯મી ઓગસ્ટના રોજ તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના કાર્યક્રમ અંગે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ...

સરકારી હોસ્પિટલો ખાતે રવિવાર સિવાય દરરોજ સાંજે ૮.૦૦ કલાક સુધી દર્દીઓને ઓ.પી.ડી દ્વારા સારવાર અપાશે

¤ રાજય સરકાર હસ્તકની સંલઞ્ન હોસ્પિટલો માં દાખલ દર્દીની સાથેના એક સગાને બે ટાઇમ પૌષ્ટિક ભોજન અપાશે ¤ રાજયની તમામ...

તાપી જિલ્લા જાહેર જનતા જોગ : સરદાર પટેલ રાષ્ટ્રીય પુરસ્કાર-૨૦૨૨ અંગે નામાંકન કરવા જોગ

(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૮: ભારત સરકાર દ્વારા સંસ્થાપિત ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, 2022’ તા.૩૧ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ એનાયત...

રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણી સૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને “જીવો અને જીવવા દો”ના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ,...

તાપી જિલ્લાના વ્યારા ખાતે ગુજરાત રાજ્યનું પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટર શરૂ

રાજ્યના ૧૧ જિલ્લાઓમા ૧૧ ડે કેર પંચકર્મ સેન્ટર મંજુર તાપી જિલ્લાના વ્યારા ખાતે રાજયના પ્રથમ ડે કેર પંચકર્મ સેન્ટરનો શુભારંભઃ...

Other