Surat

બાલદા ગામે સ્મશાનગૃહના CC માર્ગનું ખાતર્મુહુત કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : બારડોલી તાલુકાના બાલદા મુકામે બારડોલી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ દેવેન્દ્રભાઇ ચૌધરી દ્વારા પ્રથમ બાલદા મુખ્ય શાળામા...

બાકી રહેલા અસરગ્રસ્ત ખેડૂતોને વરસાદથી થયેલા નુક્શાનનું શું ? : દર્શન નાયક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભારે વરસાદના કારણે ખેડૂતોને થયેલ નુકસાન પ્રશ્ને, સુરત જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાની ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારનો...

રાજયના ૫૦ વર્ષથી વધુ વયના નિવૃત રમતવીરોને રાજ્ય સરકારની પેન્શન યોજનાનો લાભ મળશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ, ગાંધીનગર દ્વારા રાજ્યના રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર...

૭૦ વર્ષ પછી માર્ગ બન્યો, ત્યારે બહારની વ્યક્તિ પોતાના કામ માટે વધુ વજન ભરેલા વાહનો પસાર કરતા માર્ગનાં ભુક્કા બોલી ગયા : આવેદનપત્ર અપાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામથી દેગડીયા સુધીનો માર્ગ કે જે આઝાદીના ૭૦ વર્ષ બાદ ગ્રામજનોની રજુઆતબાદ...

દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસપાયરોસીસના ૫ કેસ, એકનું મોત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  કોરોનાનો હાહાકાર હજુ દૂર થયો નથી ત્યાં દક્ષિણ ગુજરાતમાં લેપ્ટોસ્પાયરોસીસના ૫ કેસ મળી આવતા અને એકનું...

રોજગારી ગામે સખીમંડળની બહેનો માટે ઓર્ગેનિક ખેતી વિષયક માર્ગદર્શન શિબિર યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગ્રામ વિકાસ એજન્સી, સુરત તથા ઓર્ગેનિક પ્રોડ્યૂસ એક્ષ્પેર્ટ ડેવલપમેંટ ઓથોરિટીના સહયોગથી અદાણી ફાઉન્ડેશન, હજીરા એકમ...

મહુવા સુગર ફેકટરી સહિત ત્રણ ઈન્ડસ્ટ્રીઝોમાં મોકડ્રીલ યોજાઇ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : હાલમાં ‘સલામતી માસ’ની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગતમાં જુદી જુદી કંપનીઓ, ફેકટરીઓમાં મોકડ્રીલ યોજવામાં...

રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેરમાં રકતની અછત સર્જાઈ છે. રક્તની અછત હોવાનું જાણીને સુરતના યુથ ફોર ગુજરાત ચેરીટેબલ...

પલસાણા, કરચેલીયા અને ડીડોલી આઈ.ટી.આઈ. ખાતે, વિવિધ કોર્ષમાં પ્રવેશકાર્ય શરૂ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના પલસાણા, કરચેલીયા અને શહેરના ડીડોલી વિસ્તારમાં આવેલી ITI ખાતે વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશકાર્ય...

સુરતનાં ઉમરપાડાની વનસમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર : PSI ઉપર કરાયા આક્ષેપ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની એક થી દશ સુધીની વનસમિતિઓ કાર્યરત છે. આ સમિતિઓ તરફથી આજે...