Surat

માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના ૪૦ પરિવારોને એક દાયકા પછી પણ જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી : ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરવપરાશના વિજજોડાણ ધરાવનારાઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ માટે...

હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલા હાઇવે ઉપર હોમગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી, તે...

સુરત મુકામે સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :   સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો આરોગ્ય, રોજગાર, કૃષિ,...

ઝંખવાવમાં સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ અપાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમમાં રાજ્ય...

કેવડીમાં સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ અપાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમ...

કોસંબા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ડી.વાય.એસ.પી. જાડૅજા સાહેબ તથા કોસંબા પી.એસ.આઈ.ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવેલ છે કે...

માંગરોળ તાલુકાના ઝરણી ગામના નિશાળ ફળીયાના સ્થાનિકો માટે કોસંબાની સેવાભાવી સંસ્થાએ મનાવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના ઝરણી ગામે નિશાળ ફળીયામાં ઘણા કેટલાં સમયથી પીવાનાં પાણીની સમસ્યા ઉદ્દભવી હતી કારણકે...

સુરત જિલ્લાના ૪૧ નાયબ મામલતદારોની બદલી કરતા કલેક્ટર ડૉ. ધવલ પટેલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લામાં ફરજ બજાવતા ૪૧ મામલતદારોની, સુરતનાં કલેક્ટર ડી.ધવલ પટેલે બદલીના હુકમો, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીને...

મેડીકલ-પેરામેડીકલના વિધ્યાર્થીઓ સોમવારથી કોવિડ સહાયક તરીકે ફરજ બજાવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મેડીકલ-પેરામેડીકલના બીજા વર્ષ તથા તેથી ઉપરના વર્ષનાં વિધ્યાર્થીઓને કોવિડ સહાયક તરીકે તારીખ ૨૧ મી સપ્ટેમ્બરથી...

માંગરોળ તાલુકાના બોરસદ ગામનો ભાવેશ નાનીનરોલી ગામે પાર્ટીમાં જાઉં છું કહીને ગયા બાદ એની લાશ ઉમેલાવ ગામની સીમમાંથી મળી 

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગત તારીખ ૪ ઓગસ્ટના માંગરોળ તાલુકાના બોરસદ ગામે, ટેકરી ફળિયામાં રહેતો ૨૧ વર્ષીય ભાવેશ જગદીશ...