મહારાજા અગ્રસેનજી સમાજવાદના નિર્માતા, ભારતીય સંસ્કૃતિ અને વિચારના મૂર્તિ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહારાજા અગ્રસેનજીની ૫૧૪૪મી જન્મજયંતિ નિમિતે આજરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહોત્સવનું આયોજન...
