Surat

મહારાજા અગ્રસેનજી સમાજવાદના નિર્માતા, ભારતીય સંસ્કૃતિ અને વિચારના મૂર્તિ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ દ્વારા મહારાજા અગ્રસેનજીની ૫૧૪૪મી જન્મજયંતિ નિમિતે આજરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે મહોત્સવનું આયોજન...

માંગરોળ તાલુકા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખપદે મોહનસિંહ ખેર (મુન્ના ભાઇ) બિનહરીફ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોલ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનું ત્રિવાર્ષિક અધિવેશન મોસાલી પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમા સુરત...

ઓલપાડ તાલુકા ટીચર્સ સોસાયટીની ૯૫મી સાધારણ સભા કિરીટભાઇ પટેલની અઘ્યક્ષતામા યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ધી ઓલપાડ તાલુકાના પ્રાથમિક શિક્ષકોની મર્યાદિત જવાબદારીવાળી પરસ્પર સહકારી શાખવાળી મંડળી લી. ઓલપાડની ૯૫ મી...

નાનીનરોલી GIPCL કંપનીની કમ્પાઉન્ડ વોલ ઉપર રાત્રીના દીપડો દેખાયો : કંપની દ્વારા પાંજરૂ મૂકવા વન વિભાગને જાણ કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના નાનીનરોલી ગામે આવેલ GIPCL કંપનીની કંમ્પાઉન્ડ વોલ ઉપર દીપડો નજરે પડતાં, કંપની દ્વારા...

માંગરોળ : તાલુકામાં પંડિત દીનદયાળજીની જન્મજયંતિની ઉજવણી કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં પંડિત દીનદયાળજીની જન્મજયંતિની ભાજપના યુવા કાર્યકર્તાઓ દ્વારા અનેક સ્થળોએ કરાઈ છે. જેનાં ભાગરૂપે...

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે પણ કોરોનાનું સંક્રમણ, જિલ્લામાં આજે બોપોર સુધીમાં નવા ૯૦ કેસો નોંધાતા કુલ આંક ૭૧૫૫ અને મૃત્યુ આંક ૨૪૩ પર પોહચ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં સમયથી સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. સાથે જ ગ્રામીણ વિસ્તારની પ્રજામાં...

સુરતમાં ઇલેક્ટ્રિક ડીપી ગરીબોનો કબાટ બની : શહેરમાં રોટલો મળે, પણ ઓટલો ન મળે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગામડાની ખેતીવાડી અને મકાન છોડીને માત્ર વધારે મજૂરી કમાઈ લેવાની આશાએ મજૂરો શહેરમાં વસી જાય છે....

તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં જાહેર કરાયેલું સ્વૈચ્છિક લોકડાઉન આજથી હટાવી દેવાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક લોકોએ જીવ ગુમાવી દેતાં, ગ્રામ પંચાયત દ્વારા...

માંગરોળના કીમ ચારરસ્તા ખાતેથી અપહરણ કરાયેલ બાળકને ફરિયાદ બાદ ૨૦ કલાકમાં જ શોધી કાઢતી કોસંબા પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમચારરસ્તા ખાતે આવેલા સાનિધ્ય સોસાયટીમાં રહેતી જ્ઞાનમતીબેન દશરથભાઈ કેવતના એ ગત તારીખ ૨૩...

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બરના અંતમાં યોજાવાની શકયતા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નવેમ્બર -૨૦ના અંતમાં યોજાઇ શકે છે. રાજ્યની ૬ મહાનગરપાલિકા, ૫૫...

Other