Surat

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ હજીરા વિસ્તારના ૮ ગામોની ૧૦ સરકારી પ્રા.શાળાઓના બાળકો કોરોનાના લીધે શિક્ષણથી...

ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિવિધ કામોની થયેલી ચર્ચા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તારીખ ૨૧ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ...

સરકાર તરફથી આજથી છઠ્ઠીવાર વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનો ખાતેથી અનાજનું વિતરણ શરૂ : માંગરોળ તાલુકામાં ૫૦ દુકાનો ખાતેથી ૨૦ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે

(નઝીર પાંડોર માંગરોળ) : છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોના ની મહામારી ચાલી રહી છે. પ્રારંભમાં લોકડાઉનની સરકાર દ્વારા...

માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના ૪૦ પરિવારોને એક દાયકા પછી પણ જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી : ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરવપરાશના વિજજોડાણ ધરાવનારાઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ માટે...

હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલા હાઇવે ઉપર હોમગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી, તે...

સુરત મુકામે સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :   સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો આરોગ્ય, રોજગાર, કૃષિ,...

ઝંખવાવમાં સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ અપાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમમાં રાજ્ય...

કેવડીમાં સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ અપાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમ...

કોસંબા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ડી.વાય.એસ.પી. જાડૅજા સાહેબ તથા કોસંબા પી.એસ.આઈ.ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવેલ છે કે...

માંગરોળ તાલુકાના ઝરણી ગામના નિશાળ ફળીયાના સ્થાનિકો માટે કોસંબાની સેવાભાવી સંસ્થાએ મનાવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના ઝરણી ગામે નિશાળ ફળીયામાં ઘણા કેટલાં સમયથી પીવાનાં પાણીની સમસ્યા ઉદ્દભવી હતી કારણકે...

Other