Surat

ડ્રિપ ઈરીગેશન યોજનાની ૭૫ હજાર રૂપિયાની સહાય થકી ઉમરપાડાના નસારપુરના ખેડુતે એક હેકટરમાં ૬૦૦ મણ કોબીજ પકવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરકારના બાગાયત વિભાગ દ્વારા ખેતીને લગતી અનેકવિધ યોજનાઓ અમલી છે. ખેડૂત આ યોજનાઓનો બહોળા પ્રમાણમાં લાભ...

આદિવાસી યુવા ખેડુત સંગઠન દ્વારા બંધ પડેલી માંડવી સુગરને ફરી શરૂ કરવા માંગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  આદિવાસી યુવા ખેડુત સંગઠન દ્વારા માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપીને બંધ પડેલ માંડવી સુગર ફેક્ટરી...

માંગરોળ તાલુકાના કીમ, પીપોદરા અને માંડવીના કરંજ વિસ્તારમાં ડાઈગ મિલો કોના આશીર્વાદ થી ધમધમી રહી છે ? કીમ નદી તેમજ વરસાદી કુદરતી કાસોનું નિકનંદન કાઢી રહી છે આ ડાઈગમિલો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા કીમ, નવાપરા, મોટાબોરસરા, પાલોદ, પીપોદરા તેમજ માંડવી તાલુકાની કરંજ GIDC માં નાના મોટા...

માંગરોળ પોલીસની આંકરોડ ગામે રેડ કરતાં ત્રણ વાછરડાને બચાવી લીધા, ૭૦ કીલો ગૌમાંસ પણ પકડાયું : ત્રણ વોન્ટેડ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં આંકરોડ ગામે માંગરોળ પોલીસે, રેડ કરતાં ૭૦ કીલો ગોમાંસની સાથે ત્રણ વાછરડાને જીવતા...

સુરતના માંડવીમાં ફરી એકવાર ખૂંખાર દીપડાનો આતંક : મધરકુઈ ગામે ૪ વર્ષીય બાળકી પર હુમલો કરતાં બાળકીનું મોત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતના માંડવીમાં ફરી એકવાર ખૂંખાર દીપડાએ ફરી આતંક મચાવતા મધરકુઈ ગામની ચાર વર્ષીય બાળકી પર...

સુરત જિલ્લા પંચાયતના અધિકારી-કર્મચારીઓએ કોરોનાથી સાવચેત રહેવાના સામૂહિક શપથ લીધા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરકારશ્રી દ્વારા કોવિડ-૧૯ જનજાગ્રુતિ આંદોલનના ભાગરુપે સુરત જિલ્લા પંચાયતના તમામ શાખા અધિકારીશ્રીઓ અને કર્મચારીઓને જિલ્લા વિકાસ...

કોરોનાથી મૃત્યૃ પામેલા પલસાણાના TDO ના વારસદારોને રાજય સરકારની રૂા.૨૫ લાખની સહાયનો ચેક કલેકટરના હસ્તે અર્પણ કરાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કોરોના મહામારી વચ્ચે રાજયના આરોગ્ય, મહેસુલ, પંચાયતથી માંડીને તમામ વિભાગોના અધિકારી-કર્મયોગીઓ નિષ્ઠા સાથે ફરજ બજાવી રહ્યા...

માંગરોળ તાલુકામાં ચાલતી ગેરકાયદેસર ક્વોરીઓના સંચાલકો સામે કાયદાકીય પગલાં ભરવા, માંગરોળનાં મામલતદારને અપાયેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાં ગેરકાયદેસર ચાલતી ક્વોરીઓના સંચાલકો સામે, કાયદેસરના પગલાં ભરવાની માંગ સાથે માંગરોળ તાલુકા કોગ્રેસ...

સુરત શહેરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓ પર ભેગા થવા પર પ્રતિબંધ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઈને શહેરમાં ધાર્મિક તહેવારો, રેલી અને ધરણાઓના આયોજનને ધ્યાને લઈ શહેરી વિસ્તારમાં...

વ્હાલી દિકરી યોજનામાં અરજી કરવા મુદતમાં વધારો કરવામાં આવ્યો.  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  રાજ્યમાં દિકરીઓના જન્મદરને વધારવા અને કન્યા કેળવણીમાં વધારો કરવા 'વ્હાલી દિકરી યોજના' અમલમાં મુકવામાં આવી...