Special Stories

તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવ સંદર્ભે કલમ-૧૪૪ અન્વયેનું જાહેરનામું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા; શુક્રવાર: ચાલુ વર્ષે તા.૨૨/૦૮/૨૦૨૦થી ગણેશ ઉત્સવ શરૂ થનાર છે તથા તા.૦૧/૦૯/૨૦૨૦નાં રોજ શ્રી ગણેશજીની...

તાપી જિલ્લાના ૨૦ યોગ કોચ-ટ્રેનર્સને પ્રમાણપત્ર એનાયત કરાયા

ગાંધીનગર ખાતે યોજાયેલ સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી પ્રમાણપત્ર એનાયત કરાયા (માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;શુક્રવાર:...

ડાંગના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે વન વિભાગ દ્વારા વુક્ષા રોપણ કરવામાં આવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લા ના પ્રવેશ દ્વાર વઘઇ ખાતે દક્ષિણ ડાંગ વન વિભાગ અને વઘઇ પરિષરિય પ્રવાસન...

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)નાં સ્નાતક ક્ક્ષાનાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની સેમેસ્ટર-6ની પરીક્ષાની તારીખ જાહેર કરાઇ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  :  વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત છે ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓની પરીક્ષા મોકૂફ રખાઇ હતી પરિસ્થિતિને જોતા...

માંગરોળ ખાતર ડેપો ઉપર ખાતર હોવા છતાં ખેડૂતોને ન આપતાં ખેડૂતોએ મચાવેલા હોબાળા બાદ આજે વહેલી સવારથી જ ખાતર આપવાનું શરૂ કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે GNFC નો ખાતરનો ડેપો આવેલો છે.હાલમાં ખેડૂતો ને ખાતરની તાતી જરૂરિયાત...

સુરત જિલ્લા પંચાયતનું નવું વહીવટી ભવન ઉભું કરવાની આતુરતાનો દશ વર્ષ બાદ આવેલો અંત

(નઝીર પાંડોર-માંગરોળ)  : સુરત જિલ્લા પંચાયતનું નવું વહીવટી ભવન ઉભું કરવા માટે દશ વર્ષની લાંબી આતુરતાનો અંત આવ્યો છે. રાજ્યનાં પંચાયત...

આગામી બે દિવસ દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના

ભરૂચ સ્થિત કૃષિ કોલેજના સંશોધકોએ અને કેવીકે, વ્યારા દ્વારા ખેડૂતો માટે 09 ઓગસ્ટ સુધીની એડવાઇઝરી જાહેર કરી ભારે વરસાદ અને...

માંગરોળ : ખાતર ડેપો ઉપર ખાતર હોવા છતાં ખેડૂતોને આજે ન આપતાં ખેડૂતોમાં રોષ : અધિકારીની બદલી થતાં ઉભો થયો વિવાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે GNFC નો ખાતરનો ડેપો આવેલો છે.હાલમાં ખેડૂતો ને ખાતરની તાતી જરૂરિયાત છે....

વ્યારા અર્બન પોલીસ સ્ટેશનનાં નવનિર્મિત ભવનનું લોકાર્પણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લાના વડુ મથક વ્યારા ખાતે ગુજરાત રાજય પોલીસ આવાસ નિગમ લિ.ના દ્વારા રૂપિયા ૧ કરોડ ૨૯...

ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરનારા સુરતના પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાએ મુખ્યમંત્રીને સીએમ રાહત ફંડ માટે રૂ.૨.૨૧ લાખનું દાન અર્પણ કર્યું

સુરતના યુવા પ્લાઝમા દાનવીર ફૈઝલ ચુનારાની દિલાવરી... ૫૦ વખત પ્લાઝમા ડોનેટ કરવાનો સંકલ્પ કરનારા ફૈઝલ ચુનારા યુવાધન માટે પ્રેરણાદાયી... (નઝીર...