Special Stories

આજે વરસાદને પગલે માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે આવેલી વાવ્યા ખાડી ઉપરનો લો-લેવલ બ્રીજ સંપૂર્ણ પાણીમાં ગરકાવ : અનેક ગામો બારડોલી, કામરેજ, સુરત જવા માટે વિખૂટા પડી ગયા

(નઝીર પાંડોર દ્વારા, મંગરોળ) : માંડવીના બોધાન થી મુજલાવ વચ્ચે વાવ્યા ખાડી આવેલી છે આ વાવ્યા ખાડી દરવષે ચોમાસામા જોરમાં વરસાદ...

તાપી જીલ્લામાં આજે વ્યારાનાં 4 તથા વાલોડનાં 2 મળી કુલ 6 કેસો નોંધાયા છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 203 પોઝિટિવ...

માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ : જેને પગલે આજે આશરે ૧૨ કીલો મીટર જેટલી લાંબી વાહનોની લાઈનો લાગી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં સાવા અને નંદાવ વચ્ચે રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર ઓવરબ્રીજ ઉભો કરવાની કામગીરી ચાલુ...

ઉમરપાડા તાલુકાનું દેવઘાટ અને ચોખવાડા ખાતેનું પંચનાથ મહાદેવનાં મંદિરનો વિસ્તાર ચોમાસામાં જોવા લાયક બન્યો છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ઉમરપાડા તાલુકાનાં દેવઘાટ ખાતે અતિસુંદર કુદરતી ધોધ આવેલા છે.આ સ્થળ ઉપર જંગલ વિસ્તારમાંથી જવાય છે. હાલમાં...

તા.૨૦મીએ દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલય વ્યારા ખાતે મેગા રક્તદાન શિબિરનું આયોજન

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;બુધવાર: જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે તા.૨૦/૦૮/૨૦૨૦ને સ્થળ...

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલો દીવતણનો દેવઘાટ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકૂવા-માંગરોળ) :  દેવઘાટના ધોધ ને જોવા અને મજા માણવા દૂરદૂરથી સહેલાણીઓ અહીં આવી નયનરમ્ય નજારો જોઇ છે....

RBIએ ચેક સાથે પૈસાની લેવડ-દેવડની સિસ્ટમ બદલી, હવે નવા નિયમો લાગુ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એ ઉચ્ચ મૂલ્યના ચેક ક્લિયરિંગના નિયમોમાં ફેરફાર કર્યા છે. ચેક પેમેન્ટમાં...

૧૮૧ મહિલા હેલ્પલાઈન , તાપી દ્વારા મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી હાલમાં મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે ....

આહવામાં સરકારી વિનિયન અને વાણિજ્ય વિજ્ઞાન કોલેજમાં પી.જી. કોર્ષના વિષયો ઉપલબ્ધ કરાવવા ડાંગ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ)  : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સુરત સંલગ્ન ડાંગ જિલ્લાના આહવામાં સરકારી વિનિયન અને વાણિજ્ય વિજ્ઞાન...

૧૮૧-અભયમ દ્વારા યોજાયો “મહિલા બાળપોષણ જાગૃતિ દિવસ” આંતરરાષ્ટ્રીય દોડવીર કુ.સરિતા ગાયકવાડે આપ્યું માર્ગદર્શન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા; તા; ૧૦; રાજ્ય સમસ્તની જેમ ડાંગ જિલ્લામાં પણ ઉજવાઈ રહેલા "મહિલા સશક્તિકરણ પખવાડયા" અંતર્ગત ૧૮૧-અભયમ...