Exclusive News

વ્યારાનું ગૌરવ : કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ભારતનો વિવેચન માટેનો ‘સુરેશ જોષી એવોર્ડ’ ડૉ. દક્ષાબેન વ્યાસને

● કુમાર આર્ટસ ફાઉન્ડેશન, ભારત દ્વારા ત્રીજો ભવ્યાતિભવ્ય વાર્ષિક એવોર્ડ્સ સમારંભ-2020 ટૂંક સમયમાં દબદબાભેર યોજાશે. ● કુમાર આર્ટ્સ ફાઉન્ડેશન, ભારતનો...

તાપી:  RTI હેઠળ મનરેગાની માગેલી માહિતીમાં ભ્રષ્ટાચારની ગંધ !!

સોનગઢ તાલુકામા મનરેગા યોજનામાં ભષ્ટાચાર યથાવત ?!! (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  સોનગઢ તાલુકામાં મનરેગા યોજનામાં દિવસે દિવસે ભષ્ટાચાર સામે આવી...

સુરતમાં દેશનો લોન્ગેસ્ટ BRTS કોરિડોર બન્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતમાં શહેરી પરિવહન ક્ષેત્રમાં નવું સીમાચિહ્ન ઉમેરાયું છે. સુરત મહાનગરપાલિકાના પ્રયાસોથી દેશનો સૌથી લોન્ગેસ્ટ ૧૦૮...

જીતનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે નર્મદા પોલીસનો જિલ્લાકક્ષાનો વનમહોત્સવ ઉજવાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : જીતનગર પોલીસ હેડ કવાટર્સ ખાતે નર્મદા પોલીસનો જિલ્લા કક્ષાનો વનમહોત્સવ DSP હીમકરસિંહ, DYSP ચેતના એન.ચૌધરી,...

તાપી જીલ્લામાં બાંધકામ ક્ષેત્રે સરકારના પૈસાનું પાણી ફેરવતી એજન્સીઓ સામે પગલા ભરવામાં આવશે ?!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકાના ખુરદી ગામે સરકારી ગ્રાન્ટમાંથી કંન્ટ્રકશન એજન્સીઓ મારફતે ખુરદી ગામે પાયાની સુવિધાઓ જેવી કે પાણી પીવા...

સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલ્યા : ગ્રામજનોમાં ભારે રોષ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલી જતાં ગ્રામજનોમાં ભારે રોષ...

ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન...

નિઝરના વેલદા ગામે પોલીસ અને સ્થાનિક પ્રજા વચ્ચેનાં ઘર્ષણમાં ગેરસમજના કારણે એક પત્રકારની પણ ધરપકડ કરી ૨૧ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો : જેને ન્યાય અપાવવા માટે આજરોજ તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની એક બેઠક મળી હતી અને પત્રકારના હિત માટે યોગ્ય રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો 

તાપી જીલ્લામાં આજરોજ બે કોરોના દર્દીનાં મૃત્યુ : કુલ ત્રણનાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ કુલ બે કોરોના દર્દીઓનું મોત થવા પામ્યું છે. વ્યારાનાં વૃધ્ધ પુરુષનાં મૃત્યુ બાદ...