Exclusive News

ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન...

નિઝરના વેલદા ગામે પોલીસ અને સ્થાનિક પ્રજા વચ્ચેનાં ઘર્ષણમાં ગેરસમજના કારણે એક પત્રકારની પણ ધરપકડ કરી ૨૧ દિવસ સુધી જેલમાં રાખવામાં આવ્યો : જેને ન્યાય અપાવવા માટે આજરોજ તાપી જિલ્લા પત્રકાર એકતા સંગઠનની એક બેઠક મળી હતી અને પત્રકારના હિત માટે યોગ્ય રજૂઆત કરવાનો નિર્ણય લેવાયો હતો 

તાપી જીલ્લામાં આજરોજ બે કોરોના દર્દીનાં મૃત્યુ : કુલ ત્રણનાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ કુલ બે કોરોના દર્દીઓનું મોત થવા પામ્યું છે. વ્યારાનાં વૃધ્ધ પુરુષનાં મૃત્યુ બાદ...

તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત : જીલ્લામાં કુલ બે દર્દીઓને કોરોના ભરખી ગયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે જેઓ વ્યારાનાં રહેવાસી હોવાનું જાણવાં મળ્યું છે. તાપી...

વેલ્દા ગામે આચરવામા આવેલ ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલય દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ન્યાયી ઉકેલ આણવા જણાવાયું : ગ્રામજનોની ન્યાયની આશ ફરીથી જીલ્લા તંત્ર ઉપર !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જીલ્લના નિઝર તાલુકાનાં એક જાગૃત નાગરિક અને વેલ્દા ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી, નિઝર, જિલ્લા...

માંગરોળ : આમનડેરા ગામે કલેકટરનાં હુકમથી બંધ રસ્તો ખુલ્લો કરાયો : પણ કેટલાક ખેડૂતોએ ફરી રસ્તો બંધ કરી દીધો

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ) : માંગરોળ તાલુકાનાં આમનડેરા ગામે એક ખેતરમાંથી બીજા ખેતરમાં જવાનો રસ્તો અરવિંદ ભાઈ વસાવા એ  બંધ...

માંગરોળ : મોસાલી ગામે વસ્તી ગણતરી માટે સાત જેટલાં યુવકો સુરત ખાતેથી આવ્યા છે, એવું કહેતાં ગ્રામજનોએ ભગાડ્યા

દરેક તાલુકામાં વસ્તી ગણતરી શિક્ષકો કરતાં હોય છે, વળી હાલમાં કોરોનાની મહામારીમાં આવી કામગીરી બંધ છે (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) ...

તાપી જિલ્લાના ખેડુતો જોગ : આત્મનિર્ભર પેકેજ અંતર્ગત રાજ્ય સરકારની પ્રાકૃતિક ખેતી યોજનાનો લાભ લેવા અનુરોધ

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;મંગળવાર: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોને એક ગાયના...

નિઝરના બાલંબા ગામના સરપંચે RTI હેઠળ માહિતિ માંગનાર મહિલાને જાહેર માં ફટકારી : સરપંચ સહિત ચાર સામે ગુનો દાખલ

(મુકેશ પાડવી દ્વારા, બાલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝરના બાલંબા ગામના સરપંચ અને સરપંચનાં દિકરા અને અન્ય લોકોએ  RTI હેઠળ મનરેગાની...

Other