Exclusive News

૫મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ : ચાલો એક છોડ રોપી તેનું જતન કરી પ્રકૃતિની જાળવણી માટે સંકલ્પ કરીએ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  ગુરુવારઃ ૫ મી જૂન ૧૯૭૪થી વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી.  આ...

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ 

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ ........

તાપી જિલ્લા માટે સારા સમાચાર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તા: ૩: તાપીના મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તાપી જિલ્લા માટે...

લોકડાઉંન દરમ્યાન લાઈન સ્ટાફને ” power Restoration ” સિવાય અન્ય કોઈપણ કામગીરી નહિ સોંપવા એ.જી.વી.કે.એસ.ની માંગ

લાઈન સ્ટાફને " માસ્ક " તથા સેનીટાઈઝર ફરીથી આપવાની પણ માંગ કરાઈ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : અખિલ ગુજરાત વિદ્યુત કામદાર...

નિઝર તાલુકાના વેલ્દા ગામમાં 14માં નાણાપંચમાં લાખોનો ભ્રષ્ટાચાર !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : વેલ્દા ગામમાં 14માં નાણાપંચ અંતર્ગત વર્ષ 2017-2018માં વેલ્દા ગામે જનક મિસ્ત્રીના ઘર પાસે સી.ડી. વર્કનું...

હળવદના મયાપુરમાં માઈનોર કેનાલ ઓવરફલો થતાં પાણી ખેતરોમાં ધુસ્યા

નર્મદાનું ઓવરફલોનુ પાણી માયાપુરની સીમમા આવતું બંધ કરવા : ખેડૂતોની રજૂઆત ખેતરોમાં પાણી ફરી વળતા ઘઉં જીરૂ કપાસના પાકને નુકસાન...

અરજદારને તાત્કાલિક વિનામૂલ્યે માહિતી આપવાના હુકમને ઘોળીને પી જતી નિઝર તાલુકા પંચાયત કચેરી !!

નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાત્કાલિક વિનામૂલ્યે અરજદારને માહિતી આપવાનો આદેશ કર્યો હતો જેને નિઝર તાલુકા પંચાયતની કચેરી ઘોળીને પી ગઈ...

નિઝરના નાસરપુર ગામમાં બની રહેલ આર.સી.સી. માર્ગનાં કામમા ગોબાચારીની રાવ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા) : નિઝર તાલુકાના રાયગઢ ગૃપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થતા નાસરપુર ગામમાં 14માં નાણાપંચની ગ્રાંટમાંથી આર.સી.સી. રસ્તાનું...

હડતાળની નોટિસ પરત ખેંચાતા વીજ કર્મચારીઓનો આવતીકાલનો માસ સી.એલ. કાર્યક્રમ મોકૂફ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ગુજરાત ઉર્જા સંયુકત સંકલન સમિતિ, અખિલ ગુજરાત વિધ્યુત કામદાર સંઘ તેમજ જીઈબી એન્જિનિયેર્સ એસોશીએશનની સંયુક્ત અખબારી યાદીમાં...

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા અને બુધવાડા ગામો માટે સરકારે રૂપિયા ૨૩૨ લાખના રસ્તાઓ મંજુર કર્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળની વર્તમાન સરકાર આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે સતત સંવેદનશીલ નિર્ણયો લઈ રહી...