રાજ્યમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવતા ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાયા તે હેતુસર કાયદો અને વ્યવસ્થા જાળવવા અંગે નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી
માહિતી બ્યુરો, વ્યારા -તાપી તા.૧૮ ગુજરાત નશાબંધી અધિનિયમ,૧૯૪૯ અન્વયે રાજયમાં તા.૦૩/૧૧/૨૦૨૨ થી તા.૧૮/૧૧/૨૦૨૨સુધી કુલ૨૧,૭૦૪ કેસો કરવામાં આવેલ છે જેમાં ૧૭,૭૮૯...
