Big Update

બાલ્દા પ્રાથમિક શાળા ખાતે બારડોલી તાલુકાનો કલા મહાકુંભ અને યુવા મહોત્સવ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બારડોલી તાલુકાની બાલ્દા પ્રાથમિક શાળા ખાતે કલા મહાકુંભ અને યુવા મહોત્સવ બાલ્દા ગામનાં સરપંચ શ્રીમતી જ્યોતિબેન બીપીનચંદ્રનાં...

કાપોદ્રાનો હેડ કોન્સ્ટેબલ જાસુસોને 25 હજારમાં ફોનના CDR વેચતો હતો, દિલ્હી પોલીસે પકડ્યો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -દિલ્હી પોલીસે ડિટેક્ટિવ એજન્સીના સીડીઆર રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેકેટમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનના હેડ.કોન્સ્ટેબલ...

મહિલા પોલીસકર્મીની સતર્કતાથી 5 વર્ષની બાળકી પીંખાતા બચી, દુષ્કર્મ પહેલા જ નરાધમને દબોચ્યો

(સુશાંત શીંદે દ્વારા, સુરત) : -કોર્ટથી ઘરે જતાં સમયે સચિન GIDCની મહિલા લોકરક્ષકની નજર પાંડેસરા પ્રાઇમ પોઇન્ટ પાસે ઝાડી ઝાંખરા પાસે...

તાપી જિલ્લામાં વરસાદ ધીમો પડતાની સાથે રસ્તા- કોઝવેનું મરામત અને રીપેરીંગના કામ પુર જોશમાં કરી રહેલું તાપી જિલ્લા તંત્ર

તાપી જિલ્લામાં બંધ રસ્તા અને નુકસાન પામેલા રસ્તાની રીપરિંગ કાર્યની મુલાકાતે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી. ડી. કાપડિયા  ………………. સોનગઢ તાલુકાના...

તાપી જિલ્લાનો વરસાદ : છેલ્લા ૨૪ કલાકમાં સૌથ વધુ વરસાદ ડોલવણ તાલુકામાં-226 મિ.મિ. અને સૌથી ઓછો નિઝર તાલુકામાં-13 મિ.મિ. વરસાદ નોંધાયો

મોસમના કુલ વરસાદમાં 1247 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં ટોચનું સ્થાન જાળવી રાખતો ડોલવણ તાલુકો ------------- (માહિતી બ્યુરો, વ્યારા-તાપી)-તા. 14: જિલ્લા...

તાપી જિલ્લામાં ઘરોમાં પાણી ભરાઇ જવાની સંભાવનાના પગલે અંદાજીત ૪૭૬ નાગરિકોના સ્થળાંતર

આશ્રયસ્થાન ઉપર રહેલા નાગરિકોને તંત્ર દ્વારા સરકારી સહાયના ભાગરૂપ રૂપિયા-૧૦૦ દૈનિક ખર્ચ તથા સવાર-સાંજ જમવાનું અને નાસ્તા પાણીની પણ સુવિધા...

ઈઝરાયેલની પ્રખ્યાત ખારેકનો સ્વાદ હવે અમદાવાદમાં

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ગાય આધારિત ખેતી થકી પ્રાકૃતિક કૃષિ પધ્ધતિથી જીલ્લામાં ખારેકની પ્રયોગાત્મક ખેતી સફળ!નવાગામના જગદીશભાઈ પાવરાએ ત્રણ...

ઇઝ ઓફ ડુઇંગ બિઝનેશ રેન્કિંગમાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે સાથે ટોપ એચીવર સ્ટેટ : પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાધાણી

• ડીપીઆઇટીએ સુચવેલા ૩૦૧ જેટલા રિફોર્મ્સનું ૧૦૦ ટકા પાલન કરનારા માત્ર બે રાજયોમાં ગુજરાત રાજયએ સ્થાન મેળવ્યું • States’ Startup...

“ડિજિટલ ઇન્ડિયા વીક -૨૦૨૨”નો શુભારંભ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ માટે હિન્દુસ્તાન દુનિયાને દિશા દેખાડી રહ્યું છે, ગુજરાત પથદર્શકની ભૂમિકામાં છે : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી • ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન જી-સ્વાન, ઈ ગ્રામ-વિશ્વ ગ્રામ, જનસેવા કેન્દ્રો જેવી પહેલનો મારો...

૧૯૩૦ના ઐતિહાસિક ‘સત્યાગ્રહ’ની સ્મૃતિરૂપે કલેકટર કચેરી અમદાવાદ ખાતે કલાત્મક તકતીની સ્થાપના થઈ!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  : આઝાદીના અમૃત મહોત્સવની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે રાષ્ટ્રીય શાયરનું જેમને બિરુદ પ્રાપ્ત થયું છે.એવા...

Other