ઓલપાડનાં શિક્ષક ડો. ધર્મેન્દ્ર પટેલ લિખિત પુસ્તકનું રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઈ પટેલનાં હસ્તે વિમોચન કરવામાં આવ્યું
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આજનાં ટેક્નોલોજીનાં યુગમાં પુસ્તકનું મહત્ત્વ યથાવત રહ્યું છે. જીવનમાં જેવાં વિચારો વાવીએ તેવી જિંદગી ઊગે. જીવનનું...
