Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંગરોળ પોલીસે બાતમીના આધારે ચરેઠા-કોસાડી માર્ગ પરથી કતલખાને લઈ જવાતી બે ગાય અને બે વાછરડાને બચાવી લીધા

(નઝીર પાંડોર માંગરોળ) :  માંગરોળ પોલીસ મથકનાં PSI પરેશ એચ. નાયી ,પરેશકુમાર કાંતિલાલ,અમૃત ધનજી વગેરે પેટ્રોલીંગમાં હતા,તે દરમિયાન PSI શ્રી...

જાહેર નવરાત્રિના આયોજનને મંજૂરી ન આપવી જોઈએ, BJP પ્રદેશ પ્રમુખશ્રી પાટીલનો અંગત મત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોના વચ્ચે નવરાત્રિનું આયોજન ન થવું જોઈએ એવો અંગત મત BJP પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપ્યો...

ઉકાઈની સપાટી ૩૪૩.૬૦ ફૂટ : ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી ૪૬,૦૦૦ ક્યુસેક કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ઉકાઈ ડેમમાંથી છેલ્લા બે દિવસમાં ૨.૧૭ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતાં,...

ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી જતા પ્રવાસીઓનો આનંદ બેવડાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સોમવારે સાંજે એકાએક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ તૂટી પડતા સમગ્ર...

વઘઇનાં દિવડયાવન થી ચીખલા અને માછળી થી ચિખલાને જોડતો કોઝવે ફરી વરસાદમાં ધોવાતા વાહનચાલકોને ભારે હાલાકી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ઉપરવાસમાં થોડા દિવસો પહેલા પડેલા મુશળધાર વરસાદના પગલે ગાંડીતુર બનેલ પૂર્ણાં નદીના...

ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવીહાર સહિત એડવેન્ચર પાર્ક ધીરેધીરે ખુલતા પ્રવાસીઓની ભીડ જામી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  કોરોના મહામારી વચ્ચે 7 મહિના લોકડાઉનમાં બંધ રહેલા ગિરિમથક સાપુતારા ખાતે અનલોક 5માં નૌકાવીહાર સહિત...

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ હજીરા વિસ્તારના ૮ ગામોની ૧૦ સરકારી પ્રા.શાળાઓના બાળકો કોરોનાના લીધે શિક્ષણથી...

ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ : વિવિધ કામોની થયેલી ચર્ચા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાની ઉમરપાડા તાલુકા પંચાયતની સામાન્ય સભા આજે તારીખ ૨૧ ના રોજ તાલુકા પંચાયત પ્રમુખ...

સરકાર તરફથી આજથી છઠ્ઠીવાર વિનામૂલ્યે સસ્તા અનાજની દુકાનો ખાતેથી અનાજનું વિતરણ શરૂ : માંગરોળ તાલુકામાં ૫૦ દુકાનો ખાતેથી ૨૦ હજાર કરતા વધુ રેશનકાર્ડ ધારકોને લાભ મળશે

(નઝીર પાંડોર માંગરોળ) : છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશભરમાં કોરોના ની મહામારી ચાલી રહી છે. પ્રારંભમાં લોકડાઉનની સરકાર દ્વારા...

તાપી જિલ્લા માટે સારા સમાચાર : આજે ફક્ત 02 જ કોરોના કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 02 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 520 પોઝિટિવ...

Other