Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

માંગરોળ તાલુકાના ઓગણીસા ગામના ૪૦ પરિવારોને એક દાયકા પછી પણ જ્યોતિગ્રામ યોજનાનો લાભ મળ્યો નથી : ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :   સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘરવપરાશના વિજજોડાણ ધરાવનારાઓને સતત ૨૪ કલાક વીજપુરવઠો મળી રહે એ માટે...

ઉચ્છલ પોલીસે રાત્રે ચાર ટ્રક તથા સવારે બે ટ્રકોમાં રાજ્ય બહાર લઈ જવાતાં 70થી વધુ અબોલ પશુઓને ઉગારી લીધા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ઉચ્છલ પોલીસ સ્ટેશનનાં હદ વિસ્તારમાંથી મોડી રાત્રે ચાર ટાટા ટ્રકમાં 32 ભેંસો અને 20...

તાપી જિલ્લામાં રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન યોજના) હેઠળ રૂપિયા ૨૦ હજારનો લાભ મળશે

(માહિતી બ્યુરો; વ્યારા) :  સમાજ સુરક્ષા ખાતા દ્વારા રાષ્ટ્રીય કુટુંબ સહાય (સંકટ મોચન) યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. જિલ્લામાં ગરીબી...

હોમગાર્ડના હાથે ઝડપાયેલા શંકાસ્પદ યુવાને કરી આત્મહત્યા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલા હાઇવે ઉપર હોમગાર્ડ પેટ્રોલીંગ કરી રહી હતી, તે...

ડાંગ જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોને પજવતા “કરમોડી” ના રોગ સંદર્ભે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વઘઇનું માર્ગદર્શન 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ: તા: ૨૦: ડાંગ જિલ્લામાં ખરીફ ડાંગરનું વાવેતર મોટા પાયે કરવામાં આવે છે, અને પાણીની...

સેવા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આહવા નગરના સફાઈ કર્મીઓનું પગ ધોઈ પુષ્પગુચ્છ, શ્રીફળ આપી સંન્માન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : રાષ્ટ્ર સેવા અને ગરીબ કલ્યાણ પ્રતિ સમર્પિત દેશના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઇ મોદીના 70માં વર્ષગાંઠ પ્રસંગે...

સુરત મુકામે સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :   સ્વનિર્ભર સ્વદેશી અભિયાનની કચેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ અભિયાનના મુખ્ય ઉદ્દેશો આરોગ્ય, રોજગાર, કૃષિ,...

ઝંખવાવમાં સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ અપાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમમાં રાજ્ય...

કેવડીમાં સેવા સપ્તાહ કાર્યક્રમ અંતર્ગત મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાની ઉપસ્થિતિમાં લોકોને વીમા યોજનાનો લાભ અપાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ઉમરપાડા તાલુકાના કેવડી ગામે વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા સેવા સપ્તાહ કાર્યક્રમ...

કોસંબા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા પોલીસ ફરિયાદ કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  ડી.વાય.એસ.પી. જાડૅજા સાહેબ તથા કોસંબા પી.એસ.આઈ.ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવેલ છે કે...

Other