Month: April 2025

જૂના બેજ ગામના વિકાસકામો માટે મોકલેલી દરખાસ્તને તાત્કાલિક મંજૂરી આપવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં મંત્રીશ્રી મુકેશભાઇ પટેલ

જુના બેજ ગામમાં આજે સોનાનો સુરજ ઉગ્યો છે - મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ ---  રૂ. ૭૫૯ લાખના હાઈલેવલ બ્રિજ અને રોડના...

કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળાનાં ધોરણ ૫ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાનાં કીમ નગર સ્થિત સમૂહ વસાહત પ્રાથમિક શાળામાં ધોરણ-૫...

ઓલપાડ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની વાર્ષિક પરીક્ષાનો પ્રારંભ 

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની ઓલપાડ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 થી 5 ની...

અંકલેશ્વરની સ્ટેશન શાળા નંબર 22 નાં શિક્ષિકા બહેનનો વિદાય સમારંભ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત સ્ટેશન શાળા નંબર 22 નાં મદદનીશ શિક્ષિકા હંસાબેન પટેલનો વય...

વિનય મંદિર ગ્રામભારતી કહેર કલમકુઈ ખાતે ઔદ્યોગિક ટ્રેઈનીંગ હોલ,સ્ટાફ રૂમ તથા સેનિટેશન માટેના બિલ્ડીંગનું ભૂમિપૂજન યોજાયું

 (મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) :  વોકેશનલ ટ્રેડ અંતર્ગત ઓટોમોટિવ ફોર વ્હીલર સર્વિસ આસીસ્ટન્ટના અભ્યાસ માટે ઔદ્યોગિક ટ્રેઈનીંગ હોલ, સ્ટાફ રૂમ...

વીજ વપરાશની વિવિધ સુવિધાઓ અને ફાયદાઓ અંગે જાગૃતિ લાવવા માટે બેઠક યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :, તા.0૫. કાર્યપાલક ઈજનેર શ્રી બી.પી.ગોહિલ, વ્યારાના અધ્યક્ષ સ્થાને વિભાગીય કચેરી વ્યારા, દ.ગુ.વિ.કં.લી. ખાતે વ્યારા પેટા વિભાગીય...

ઉંચામાળા કેન્દ્ર શિક્ષકને બીટ નિરીક્ષકમાં બઢતી મળતા વિદાય અપાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૫ઃ ઉંચામાળા કેન્દ્રના કેન્દ્ર શિક્ષક અને HTAT આચાર્યશ્રીશ્રી સંજયભાઈ ચૌધરીની નિમણૂક બીટ નિરીક્ષક કુકરમુંડા તાલુકામાં થતા તેમના...

પ્રોહીબિશન ગુનાના વોન્ટેડ આરોપીને સોનગઢથી ઝડપી પાડતી એસ.ઓ.જી. તાપીની ટીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પોલીસ ઈન્સ્પેકટરશ્રી, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાના એ.એસ.આઇ. અજયભાઇ દાદાભાઇ તથા અ.હે.કો....

સેવા નિવૃત્ત મુખ્ય શિક્ષિકાએ જન્મદિવસની ઉજવણીમાં શાળા પરિવારને સહભાગી બનાવ્યા

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ)  : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અંકલેશ્વર સંચાલિત મુખ્ય શાળા નંબર-1 અંકલેશ્વરનાં નિવૃત્ત મુખ્ય શિક્ષિકા મિનાક્ષીબેન મોદીએ પોતાનાં...

વ્યારાના રહેવાસી રહેવાસી ગણેશ મખ્ખનભાઈ અગ્રવાલ ગુમ થયેલ છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૫. વ્યારાના રોયલ લકઝરીયામાં રહેતા ગણેશ મખ્ખનભાઈ અગ્રવાલ, ઉ.વ. ૩૯, તા.૧૬ માર્ચથી ગુમ થયેલ છે. તેઓ...

Other