Month: April 2021

તાપી : જિલ્લાની જનરલ હોસ્પિટલ વ્યારા ખાતે રોજના 500 RT – PCR ટેસ્ટ કરી શકાશે : હવે રિપોર્ટ સમયસર મળી જશે

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : ગત રોજ તા 24/04/21 ના રોજ માનનિય કલેકટર શ્રી આર.જે. હાલાણી દ્વારા PCR લેબોરેટરી નુ...

તાપી જીલ્લામાં આજે 71 નવા કેસ નોંધાયા : 654 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 71 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1956 પોઝિટિવ કેસો...

કોવિડ વાઇરસની મહામારી સામે રોગ પ્રતિકારક શક્તિ વધારવાના આયુર્વેદિક ઉપાયો

આયુષ મંત્રાલય દ્વારા કોવિડ-19ની હાલની વિપરીત સ્થિતિમાં રોગ પ્રતિકારક શક્તિ ટકાવી રાખાવા કેટલાક ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો જણાવવામાં આવ્યા (માહિતી બ્યુરો...

૨૪મી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી : ઉખલદા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત

ભારત સરકારના પંચાયતી રાજ મંત્રાલય દ્વારા સોનગઢ તાલુકાની ઉખલદા ગ્રામ પંચાયતને શ્રેષ્ઠ ગ્રામ પંચાયતનો એવોર્ડ એનાયત : ઉખલદા ગ્રામ પંચાયતે...

મહામારીમાં મક્કમ પડકાર એટલે રસીકરણ અભિયાન: તાપી જિલ્લામાં સો ટકા રસીકરણ કરવા વહીવટીતંત્ર દ્વારા ઠેરઠેર રસીકરણ કાર્યક્રમો/લોકજાગૃતિ કેમ્પો નું આયોજન કરાયુ 

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા.૨૪: વિશ્વવ્યાપી કોવીડ-૧૯ મહામારીના સંક્રમણ સામે આરોગ્ય રક્ષા કવચ આપતું કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત સમગ્ર...

તાપી જીલ્લામાં આજે 77 નવા કેસ નોંધાયા : 626 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 77 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1885 પોઝિટિવ કેસો...

માંગરોળ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ અને સામાજિક ન્યાયસમિતિના અધ્યક્ષની વરણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  માંગરોળ તાલુકામાં ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી અને ઉપપ્રમુખ ભરતભાઈ પટેલની અધ્યક્ષ સ્થાને યોજાય હતી.ભાજપના તાલુકા...

ચીચીનાગાંવઠા વન વિભાગેની ટીમે કોયલીપાડા જંગલ વિસ્તાર માંથી ગેરકાયદેસર લઇ જવાતો સાગી લાકડા નો જથ્થો ભરેલી મારૂતિ વાન ઝડપી પાડી કુલ ૫૯.૬૧૦ હજારનો મુદામાલ કબજે કર્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : મળતી માહિતી મુજબ વધઇથી ઝાવડા તરફ જતા મુખ્ય માર્ગ પર થી ગેરકાયદેસર સાગી લાકડાની તસ્કરી થવાની...

ડાંગ જિલ્લાનાં આહવા પી.એસ.આઈ.નું કોરોનાનાં કારણે નિધન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ડાંગ જિલ્લાનાં વડાં મથક આહવા ખાતે ફરજ બજાવનાર પી.એસ.આઈ. યોગેશભાઈ અમરેલીયાનું કોરોનાનાં કારણે નિધન થયું...

આજે ડાંગ જિલ્લામા અગિયાર દર્દીઓને રજા અપાઈ : નવા અગિયાર કેસ સાથે કુલ કેસ ૩૭૧ : એક્ટિવ કેસ ૫૮

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ડાંગ જિલ્લામા આજે અગિયાર નવા કેસ નોંધાયા છે. જેની સામે અગિયાર દર્દીઓ સાજા થતા તેમને રજા...

Other