Month: April 2021

ઉમરપાડાના બિલવણ ગામે કોરોના સંક્રમિત થતા પોલીસ કોન્સ્ટેબલનું અવસાન

ગાર્ડ ઓફ ઓનરના સન્માન સાથે અંતિમ વિદાયમાંન અપાયું... નર્મદા જીલ્લાના ડેડિયાપાડામાં પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા.. (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ઉમરપાડા...

તાપી જીલ્લામાં આજે 115 નવા કેસ નોંધાયા : 450 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 115 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1626 પોઝિટિવ કેસો...

વન-પર્યાવરણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ વાંકલ ખાતે આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): માંગરોળ તાલુકાના વાંકલ કન્યાછાત્રાલયમાં આવેલ કોવિડ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ સુરત જિલ્લા...

રસાયણનો ઉપયોગ ઘટાડીને રોગમુક્ત અને તંદુરસ્ત સમાજનું નિર્માણ કરીએ : ડો . વલ્લભભાઈ કથીરીયા 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર...

તાપી જીલ્લામાં આજે 53 નવા કેસ નોંધાયા : 361 કેસો હાલ એક્ટિવ : એક કોરોના દર્દીનું મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 53 નવા કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1511 પોઝિટિવ કેસો...

તાપીવાસીઓને આપવામાં આવેલ વેક્સિનના ડોઝનો આંકડો ૯૩ હજારને પાર

તાપી જિલ્લા વહિવટી તંત્ર કોરોનાને નિયંત્રિત કરવા તરફ અગ્રેસર (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) :  તા. ૨૦: વૈશ્વિક મહામારી કોરાના ફરી...

રાજ્યભરના બીઆરસી, યુઆરસી તેમજ સીઆરસી કૉ-ઓર્ડિનેટરો માટે સરકારના રાહતભર્યા સમાચાર

રાજ્ય સરકારે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘની માંગણી સ્વીકારી : સંઘનો આવકાર (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  'સમગ્ર શિક્ષા' અભિયાન...

ઉમરપાડાનાં ખૌટારામપુરા ગામે એક હજાર લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયુ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : ઉંમરપાડા તાલુકાના ખોટારામપુરા ગામે કોરોના વાયરસની મહામારીને લઇ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાતા ૧૦૦૦ જેટલા લોકોએ...

બારડોલી પ્રાંત કચેરીએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ માટે રેમડેસીવીર ઈન્જેકશનની ફાળવણી કરી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : કોરોના દર્દીઓ માટે આર્શીવાદરૂપ એવા રેમડિસીવીર ઈન્જેકશનો માટે મેળવવા માટે સુરત જિલ્લાના ગ્રામ્ય તાલુકાના દર્દીઓને મેળવવામાં...

કોરોનાની બીજી લહેરમાં લોકોને મદદરૂપ થવા બારડોલીના સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા શરૂ કરાયેલા કંટ્રોલરૂમને બહોળો પ્રતિસાદ

કોરોના સારવાર માટે પ્રજાના પ્રશ્નોને વહિવટીતંત્ર સુધી પહોચાડી સરળતાથી ઉકેલ લાવવા માટે કન્ટ્રોલરૂમ થકી સતત પ્રયાસો (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)...

Other