Tapi

વ્યારા નગર ખાતે આજરોજ ત્રણ નવા કોરોનના કેસો સામે આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં વ્યારા નગર ખાતે આજરોજ બપોર સુધી ત્રણ નવા કોરોનના કેસો સામે આવ્યા છે. જીલ્લાના વ્યારા...

વ્યારા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા શહેર વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા કોરોનાની મહામારી સામે લડવા લોકોની રોગ પ્રતીકર શક્તિ...

તાપી જિલ્લાના ફળ શાકભાજી ફૂલ પાકો તથા નાશવંત કૃષિ પેદાશોનુ રોડ સાઇડ વેચાણ કરતા, હાટ, બજારમાં વેચાણ કરતા લારી વાળા ફેરિયાઓને વિના મુલ્ય છત્રી અપાશે

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : ફળ શાકભાજીમાં થતો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી / સેડ કવર પુરા પાડવા...

તાપી જિલ્લામાં મફત અનાજ વિતરણ માટે BPL અને NFSA તથા અન્નબ્રહ્મ યોજનાનાં લાભાર્થીઓની વિગતો ટોલ ફ્રી નં. 1077 ઉપર નોંધવવા તાપી કલેકટરની જાહેર જનતાને અપીલ

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : કોરોના સંક્રમણ કાળમાં લોકોને પેટ ભરવા માટે અનાજ મળી રહે તે માટે વહીવટી તંત્રે કમર...

વ્યારાનાં નગરજનો વિનામૂલ્યે “આયુર્વેદિક ઊકાળો” મેળવવા માટે સંપર્ક કરો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ - રોટરેકટ ક્લબ - ઈનરવ્હીલ ક્લબ વ્યારા તેમજ તાપી જિલ્લા આયુર્વેદિક વિભાગના સંયુક્ત ઉપક્રમે...

તાપી ભુસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા દસ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;બુધવાર:- સમગ્ર વિશ્વમા ચાલી રહેલી કોરોના કોવિડ-૧૯ વાઇરસની મહામારી અંતર્ગત તાપી જીલ્લા કલેકટર આર.જે હાલાણીના...

તાપી જીલ્લાનાં માછલી વિક્રેતાઓ અને માછીમારોને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવા અનુરોધ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રાજ્ય સરકારે માછલી વિક્રેતાઓના લાભ માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો લાભ લેવાની ઘોષણા કરી છે. યોજના...

તાપી જીલ્લામાં આજે કુલ ત્રણ કોરોના કેસ નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે કુલ ત્રણ કોરોના કેસ નોંધાયા છે. તાપી જીલ્લામાં આજરોજ વ્યારા તાલુકાનાં જેસિંગપુરા ગેટી...

વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામે કોરોનાનો એક કેસ સામે આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ વધુ એક કોરોનાનો કેસ સામે આવ્યો છે. તાપી જીલ્લાનાં વ્યારા તાલુકાના જેસીંગપુરા ગામના 36...

રૂપિયા ૨૩૯.૭૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ડોલવણ તાલુકા પંચાયતના નવિન મકાનનું ઇ-લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી

કોરોના મહામારી વચ્ચે પણ વિકાસના સિમા ચિન્હો લોકોને અર્પણ કરી રહ્યા તે ગૌરવની બાબત : કોરોનાને હરાવી ગુજરાતને જીતાડીશુ :...