દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને ૭૨ કરોડ રૂપિયાની રાહત ડી.જી.વી.સી.એલ.એ આપી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકારનાં ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત ડી.જી.વી.સી.એલ.એ દક્ષિણ ગુજરાતના ૧૯ લાખ રહેઠાણનું વિજજોડાણ ધરાવતાં વિજગ્રાહકોને...
