Tapi

તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું મોત

પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 11...

કરંજખેડ-બોસનીયા ગામે ટ્રાફિક ડાયવર્ઝન અંગે જાહેરનામું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:સોમવાર:તાપી જિલ્લામાં ધામણદેવી-ગારવણ-કલમકુઈ-ધોળકા-જામલીયા-કરંજખેડ-બેસનીયા-પદમડુંગરી-સરા કેવડી રોડ પર તથા કરંજખેડ-બોસનીયા ગામે બ્રીજ બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાથી...

આવતીકાલથી માસ્ક ન પહેરનારને એક હજાર રૂપિયા દંડ આપવો પડશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર ગુજરાત રાજ્યમાં કોરોનાંનાં પગલે માસ્ક ન પહેરનાર પાસેથી ૫૦૦ રૂપિયા દંડ વસુલ કરવામાં આવતો...

તાપી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે 7 પોઝિટિવ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ સોનગઢના 2 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 192...

તાપી જિલ્લામાં વ્યારા અને કુકરમુંડા ખાતે “વિશ્વ આદિવાસી દિન” ઉજવણી

પ્રકૃતિના પૂજકોની સાંસ્કૃાતિક વિરાસતને ઊજાગર કરવાનો અવસર પૂરો પાડી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજય સરકાર સંકલ્પગબદ્વ : -અમરશીભાઈ ખાંભલીયા...

મહિલા સશક્તિકરણ પખવાડિયા ઉજવણી-૨૦૨૦ : અભયમ મહિલા હેલ્પલાઇન મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસની વેબિનારના માધ્યમથી ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મહિલા સશક્તિકરણ પખવાડિયાની રાજ્યવ્યાપી ઉજવણી અંતર્ગત અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઇન દ્વારા ‘મહિલા સ્વચ્છતા જાગૃતિ દિવસ’ની...

તાપી જીલ્લામાં આજે 2 કોરોના કેસ નોંધાયા : બંને સોનગઢ નગરનાં

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ સોનગઢના 2 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. આ સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 185...

સુમુલ ડેરીની ૧૪ બેઠકો માટે મતદાન સપન્ન : સરેરાશ ૯૮ ટકા મતદાન : માંગરોળ નું ૯૬ ટકા મતદાન થયું

(નઝીર પાંડોર-માંગરોળ)  : આજે તારીખ ૭ મી ઓગષ્ટનાં રોજ સુમુલ ડેરીની કુલ ૧૬ બેઠકમાંથી બે બેઠકો બિનહરીફ થઈ હતી જેથી આજે...

તાપી જિલ્લામાં વ્યારા અને કુકરમુંડા ખાતે મંત્રીશ્રીની ઉપસ્થિતીમાં ‘વિશ્વ આદિવાસી દિન’ની ઉજવણી થશે

(માહિતિ વિભાગ દ્વારા, વ્યારા) : વ્યારા:શુક્રવાર: આદિવાસી સમાજની ભવ્ય અને ઐતિહાસિક વિરાસત, પરંપરાગત વારસો અને અસ્મિતાને ટકાવવાના પ્રયાસોના ભાગરૂપે તા.૯મી...

તાપી જિલ્લામાં ગણેશ ઉત્સવ સંદર્ભે કલમ-૧૪૪ અન્વયેનું જાહેરનામું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા; શુક્રવાર: ચાલુ વર્ષે તા.૨૨/૦૮/૨૦૨૦થી ગણેશ ઉત્સવ શરૂ થનાર છે તથા તા.૦૧/૦૯/૨૦૨૦નાં રોજ શ્રી ગણેશજીની...