પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના દ્વારા રાનવેરી ગામના જરૂરીયાતમંદ પરિવારને રૂ. ૨ લાખની આર્થિક સુરક્ષા મળી
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિપકભાઇ ચૌધરીના પરિવારને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા બીમા યોજના હેઠળ રૂ. ૨ લાખની વીમા રકમ અર્પણ કરાઇ...
માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા દિપકભાઇ ચૌધરીના પરિવારને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા બીમા યોજના હેઠળ રૂ. ૨ લાખની વીમા રકમ અર્પણ કરાઇ...
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તા.૨૬/૨૭ એપ્રિલ ૨૦૨૫ ના રોજ ખેલ મહાકુંભ અંતર્ગત સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, લીંમડી સુરેન્દ્રનગર ખાતે રાજ્ય કક્ષાની...
જે ખેડૂતો ડ્રીપ ઈરીગેશન કરશે તેમના ખેતરમાં ૨૪ કલાક વીજળી મળશે: મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૨. ઉકાઈ જળાશય...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા. ૦૩. રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી થતી ખેતી પદ્ધતિઓથી જમીનની તંદુરસ્તી ઉપર માઠી અસર પાડે...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૦૧. જુવેનાઈલ જસ્ટીસ્ટ બોર્ડની કચેરીની ફાળવણી જિલ્લા વહીવટી તંત્ર તાપી દ્વારા જિલ્લા સેવા સદન ખાતે કરવામાં...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૩૦. સોનગઢના એક પરણીતાને આખો દિવસ પતિ દ્વારા મારઝૂડ કરતા અને રાત્રીના સમયે ઘરમાંથી કાઢી મુકતા...
(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) :: તા.૩૦. ભરૂચનાં પાલેજ નજીક આવેલી HHFMC સ્કૂલનાં સભાખંડમાં નબીપુર ગામનાં કવિ શબ્બીર હાફેજ રચિત નસીમનામા પુસ્તકનું વિમોચન...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી કે.જી. લીંબાચીયા પોલીસ ઈન્સ્પેકટર, એસ.ઓ.જી. શાખાની સીધી સુચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખાનાં અ.હે.કો. શરદભાઇ...
તાપી જિલ્લામાં વિકાસકાર્યોમાં ગતિ લાવવાના સુચનો કરતા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ - તાપી જિલ્લાના ૦૭ તાલુકાના અને ૨ નગરપાલિકા સહિત જિલ્લાકક્ષાના...
રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ તેમજ કુંવરજીભાઇ હળપતિએ સંયુક્તપણે પાંચ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત કરાવી (પ્રતિનિધિ દ્વારા,...