Tapi

ડોલવણ ખાતે સરકારી પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૫. ગુજરાત સરકારશ્રીના રમતગમત યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ, ગ્રંથાલય ખાતા હસ્તક આજરોજ ડોલવણ તાલુકા કક્ષાના...

બાગાયતી પાકોની વિવિધ યોજનાઓ માટે આઈ-ખેડૂત પોર્ટલમાં ૩૧ મે સુધી અરજી કરી શકાશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : , તા.૨૫. વર્ષ:-૨૦૨૫–૨૦૨૬ માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓના સહાય મેળવવા માટે I-khedut 2.0 (www.ikhedut.gujarat.gov.in) તા. ૨૪/૦૪/૨૦૨૫...

નિઝરનાં આડદા ગામે લાખો રૂપિયાના બેસાડવામા આવેલ પેવર બ્લોક સાત મહિનામાં જ ઊખડવા માંડયા : એજન્સીએ કામમાં નકરી વેઠ ઉતારતા સરકારી નાણાનો વ્યય !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના નિઝર તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આડદા ગામમાં ૧૫માં નાણાંપંચ યોજનામાં વર્ષ:૨૦૨૪/૨૦૨૫ માં બસ...

ખેડૂતો ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવી શકે તે માટે નવીન પોર્ટલ તૈયાર કરાયું

તાપી જિલ્લા ખેડુતો જોગ સંદેશ - વિવિધ સહાય યોજનાઓની ઓનલાઇન અરજીઓ કરવા માટે નવિન આઇ ખેડૂત પોર્ટલ તા.૨૪ એપ્રિલ થી...

તાપી જિલ્લામાં પોષણ પખવાડિયા 2025 નું સફળ સમાપન

આંગણવાડી કેન્દ્રોમાં પોષણ પખવાડિયાના સમાપન પ્રસંગે ઘટક કક્ષાએ કિશોરી સાથે પૂર્ણા દિવસની ઉજવણી તેમજ કિશોરી પંચાયતની કિશોરીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ...

રવીન્દ્રભાઈને સુથારીકામ કરવા માટે નાણા સાથે સ્વતંત્રતા મળી

ધંધો કરવા લોન, ટ્રેનીંગ અને સાધનો જેવા ત્રણે આયામ મળે તેવી યોજના એટલે પી.એમ વિશ્વકર્મા યોજના -- (મુકેશ પાડવી દ્વારા,...

જિલ્લા સેવા સદનમાં પોપ ફ્રાન્સિસના નિધનને લઈને રાષ્ટ્ર ધ્વજ અરધી કાઠીએ લહેરાવાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. રોમન કેથોલિક ચર્ચના પ્રથમ લેટિન અમેરિકન પોપ ફ્રાન્સિસનું લાંબી બીમારી બાદ સોમવાર સવારે નિધન થતા...

જલ જીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત નેશનલ WASH એક્સપર્ટની ટિમ તાપી જિલ્લાના વિવિધ ગ્રામ પંચાયતોની મુલાકાતે

તાપી જિલ્લાના ગ્રામ પંચાયતોમાં પાણી અને સ્વચ્છતાની કામગીરીનું અવલોકન (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા.૨૨. આજ રોજ તાપી જિલ્લાની વિવિધ ગ્રામ...

વ્યારા ખાતે ઇનર વ્હીલ ક્લબ દ્વારા આયોજિત ‘આનંદ મેળા’ના ભવ્ય આયોજને વ્યારા નગરજનોમાં ઉમંગ જગાવ્યો

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર) :  વ્યારા ખાતે તારીખ:૧૯/૦૪/૨૦૨૫ શનિવારના રોજ ઇનર વ્હીલ ક્લબ ઓફ વ્યારાના ઉપક્રમે ઝંડા ચોકમાં એક ભવ્ય...

ભડભુંજા ખાતે ટ્રેનની અડફેટે આવી જઈ જીવ ગુમાવનાર અજાણ્યા પુરૂષની ઓળખ થાય અથવા વાલીવારસોને જાણતા હોવ તો રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન વણઓળખાયેલ અકસ્માત મોત નંબર : ૭૧/૨૦૨૫ બી.એન.એસ.એસ. કલમ ૧૯૪ મુજબ, મરણ જનાર...

Other