Surat

બારડોલીની બાબેન પ્રાથમિક શાળામાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધની કારોબારી સભા યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : બારડોલી તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત આદર્શ પ્રાથમિક શાળા, બાબેન ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક...

બહુમુખી વ્યક્તિત્વ ધરાવતાં બાબેનનાં શિક્ષક બળવંતભાઈ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત બારડોલી તાલુકાની બાબેન પ્રાથમિક શાળાનાં ફરજનિષ્ઠ અને કર્મઠ શિક્ષક તથા...

ઓલપાડ નગરની અસ્નાબાદ પ્રાથમિક શાળાનાં કર્મનિષ્ઠ અને કર્મયોગી આચાર્ય અમિત પટેલને ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું

બાળદેવોને સમર્પિત શિક્ષક સમાજનાં માનસપટ પર નિ:સંદેહ પોતાની અમિત છાપ છોડી જાય છે: કિરીટ પટેલ છેલ્લાં 14 વર્ષથી અવિરત સેવા...

ઓલપાડનાં મોર પંથકની શાળાઓનાં બાળકોએ દરિયાકાંઠે પિકનિકની મોજ માણી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : ઓલપાડ તાલુકાનાં કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત મોર મુખ્ય, મોર બ્રાંચ, મીરજાપોર તથા...

પહેલગામ આતંકી હુમલાનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તથા રાષ્ટ્રીય બજરંગદળ સુરત મહાનગર દ્વારા આક્રોશભર્યો વિરોધ કરવામાં આવ્યો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જમ્મુ કશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 28 જેટલાં નિર્દોષ લોકોએ પોતાનાં જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો...

બીઆરસી ભવન ઓલપાડ ખાતે મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન અમદાવાદ દ્વારા સમગ્ર શિક્ષા સોશિયલ ઓડિટ અન્વયે લોક સુનાવણી યોજવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : સોશિયલ ઓડીટ એ કોઈપણ યોજના કે કાર્યક્રમનું મૂલ્યાંકન કરવાની પ્રક્રિયા છે જેમાં લોકો સામૂહિક રીતે કાર્યક્રમ...

ઓલપાડની તળાદ વિભાગ માધ્યમિક શાળામાં સમૂહ ભોજન નું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : તળાદ વિભાગ માધ્યમિક શાળામાં આચાર્ય જયેશભાઈ પટેલ તથા સ્ટાફગણનાં સહયોગથી શાળામાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું...

પંચમ કલા સંસ્થાન કામરેજ દ્વારા શામ એ ગઝલ તથા પંચમ કલા રત્ન એવોર્ડ વિતરણ સમારોહ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : કામરેજ સ્થિત દલપત રામા ભવન ખાતે સંગીત સંધ્યાની સાથે કલા રત્ન એવોર્ડ વિતરણ સમારોહનું આયોજન કરવામાં...

કર્ણાટકનાં બેંગલુરુ ખાતે ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક યોજાઈ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઓલ ઈન્ડિયા પ્રાઇમરી ટીચર્સ ફેડરેશનની રાષ્ટ્રીય કારોબારી સમિતિની બેઠક કર્ણાટકનાં બેંગલુરુ સ્થિત શિક્ષક ભવન ખાતે યોજવામાં...

ઉધના અને સુરત રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેન નીચે કપાઇ મૃત્યું પામનાર અજાણ્યા પુરૂષ કે તેના વાલી વારસોની ભાળ મળે તો સુરત રેલવે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સુરત રેલ્વે પોલીસ સ્ટેશન અકસ્માત મોત નં.૪૫/૨૦૨૫ BNSS કલમ ૧૯૪ મુજબના બનાવમાં મરણ એક અજાણ્યો પુરૂષ...

Other