Surat

કોરોના મહામારીની ખેલકુદ મહોત્સવ પર પડેલી અસર : વાડી ખાતે યોજાતો કબડ્ડી ખેલકુદ મહોત્સવ આ વર્ષે મોકૂફ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં વાડી ગામે દર વર્ષે બેસતા વર્ષનાં શુભ દિવસે સહારા માનવ કલ્યાણ ટ્રસ્ટ...

વાંકલ ખાતે દિવાળી પર્વ નિમિત્તે બજારમાં ભારે ભીડ જોવા મળી  

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે સવારથી જ ખરીદી અર્થે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.દિવાળીનાં...

મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસીનો કેબલ સળગી જતાં થયો ધડાકો, પાંચ એચટી ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો : મધ્યરાત્રીએ ૧૧.૩૦ કલાકે વીજ પુરવઠો શરૂ થયો : આજે જેટકોની ટીમે સંપૂર્ણ કામગીરી પૂર્ણ કરી દીધી

મોસાલી વીજ સબસ્ટેશનમાં ૬૬ કેવી ટીસીનો કેબલ સળગી જતાં થયો ધડાકો, પાંચ એચટી ફીડરોનો વીજ પુરવઠો ખોરવાયો : મધ્યરાત્રીએ ૧૨ વાગ્યા સુધીમાં વીજ પુરવઠો શરૂ થઈ શકશે  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે ૬૬ કેવી ની ક્ષમતા ધરાવતું વીજ સબસ્ટેશન ઉભું કરી એમાંથી માંગરોળ...

સુરત અને તાપી જિલ્લામાં મહિના દરમિયાન તોલમાપના કાયદાનો ભંગ કરનારા, ૪૪ વેપારીઓ એકમોને ૨૪,૫૦૦ રૂપિયાનો દંડ  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :   ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવી, વજન કરતા ઓછુ આપવું જેવી અનેક રીત...

૨૫મીએ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વર્ગ-૧ના અધિકારીઓ હાજર રહેશે : માંગરોળમાં માંડવી પ્રાંત અધિકારી હાજર રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  લોકોના પડતર પ્રશ્નોના નિકાલ માટે મુખ્યમંત્રી દ્વારા સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. જે...

નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા માંડવીના કરવલી ખાતે ક્લિન વિલેજ-ગ્રીન વિલેજ અને કોરોના જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સરકાર યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલયના ઉપક્રમ નેહરૂ યુવા કેન્દ્ર, સુરતના એક્શન યુવા ગૃપ અને...

માંગરોળ તાલુકાનાં ખેડૂતોનાં વિજપ્રશ્નો ઉકેલવાની હૈયાધરપત આપતાં, DGVCLની સુરત કોપરેટ કચેરીનાં અધિકારી : માંગરોળ કચેરી ખાતે યોજાયેલી બેઠક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં સમયથી માંગરોળ, DGVCL કચેરીનાં કાર્યક્ષેત્રમાં આવતાં ખેડૂતોનાં ખેતીવિષયક વીજ જોડાણો ઉપર અનેક સમસ્યાઓ...

માંગરોળ તાલુકા કોગ્રેસે, સમુલ ડેરીએ કીલો ફેટે ૨૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે, એ પરત ખેંચવાની માંગ સાથે મામલતદારને આપેલું આવેદનપત્ર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાજેતરમાં સુમુલ ડેરીનાં ચૂંટાયેલા ડિરેક્ટરોની મળેલી એક અનૌપચારિક બેઠકમાં પશુપાલકોને કીલોફેટે ૬૯૫ રૂપિયા ચુકવવામાં આવતાં...

આગામી રવિવારે માંગરોળનાં નાનીનરોલી ગામે બિરસામુડાની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવશે  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આગામી તારીખ ૧૫ મી નવેમ્બરના, રવિવારે, ભગવાન બિરસામૂંડાની જન્મ જયંતીની ઉજવણી, ભીલ ફેડ રેશન ઓફ...

Other