લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા મહેસુલી બાબતમાં કરાયેલ હુકમો રીવ્યુ કરવા આદિવાસી હિતરક્ષક સમિતીએ માંગ કરી
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા માંગરોળ કચેરીમાં ફરજ દરમિયાન કરવામાં આવેલ મહેસુલી બાબતના હુકમો રિવ્યુ...
