Special Stories

તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ ૧૮ મત્સ્યોધોગ સહકારી મંડળીઓની બેઠક યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં મત્સ્યોધોગ ક્ષેત્રે સંકળાયેલ સોનગઢ, ઉચ્છલ , વ્યારા, નિઝર અને કુકરમુંડા તાલુકાની ૧૮ મત્સ્યોધોગ સહકારી...

તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન ફિલ્ડ સુપરવાઇઝર ખેંગારભાઇ કેશરભાઇ ગઢવી ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ ૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી...

વેલ્દા ગામે આચરવામા આવેલ ભ્રષ્ટાચાર બાબતે મુખ્યમંત્રીશ્રીનાં કાર્યાલય દ્વારા જિલ્લા વહીવટી તંત્રને ન્યાયી ઉકેલ આણવા જણાવાયું : ગ્રામજનોની ન્યાયની આશ ફરીથી જીલ્લા તંત્ર ઉપર !!

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જીલ્લના નિઝર તાલુકાનાં એક જાગૃત નાગરિક અને વેલ્દા ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી, નિઝર, જિલ્લા...

તાપી આર.ટી.ઓ. કચેરી દ્વારા ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન ઈ-ઓક્સન શરૂ

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;શુક્રવાર: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી...

વ્યારા શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા શહેર વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા કોરોનાની મહામારી સામે લડવા લોકોની રોગ પ્રતીકર શક્તિ...

ઉમરપાડા તાલુકાની દૂધ મંડળીઓને એક હજાર માસ્કનું  વિતરણ વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે, રાજયનાં સીનીયર વનમંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઉમરપાડા તાલુકાની સાદરાપાણી, ખોટારામપુરા, ઉમરખાડી,...

તાપી જિલ્લાના ફળ શાકભાજી ફૂલ પાકો તથા નાશવંત કૃષિ પેદાશોનુ રોડ સાઇડ વેચાણ કરતા, હાટ, બજારમાં વેચાણ કરતા લારી વાળા ફેરિયાઓને વિના મુલ્ય છત્રી અપાશે

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : ફળ શાકભાજીમાં થતો બગાડ અટકાવવા માટે નાના વેચાણકારોને વિનામૂલ્ય છત્રી / સેડ કવર પુરા પાડવા...

તાપી જિલ્લામાં મફત અનાજ વિતરણ માટે BPL અને NFSA તથા અન્નબ્રહ્મ યોજનાનાં લાભાર્થીઓની વિગતો ટોલ ફ્રી નં. 1077 ઉપર નોંધવવા તાપી કલેકટરની જાહેર જનતાને અપીલ

(માહિતી વિભાગ દ્વારા, તાપી) : કોરોના સંક્રમણ કાળમાં લોકોને પેટ ભરવા માટે અનાજ મળી રહે તે માટે વહીવટી તંત્રે કમર...

સુરત : જિલ્લાના માંગરોળ, ઉમરપાડા, માંડવી,મહુવા,બારડોલી તાલુકાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહયું હોય, પ્રાંત અધિકારીનો પ્રજાને સંદેશો

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા કેટલાંક દિવસોથી સુરત શહેર સહીત, જિલ્લાનાં માંગરોળ, ઉમરપાડા, માંડવી,મહૂવા,બારડોલી સહીતનાં તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં...

વ્યારાનાં નગરજનો વિનામૂલ્યે “આયુર્વેદિક ઊકાળો” મેળવવા માટે સંપર્ક કરો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રોટરી ક્લબ - રોટરેકટ ક્લબ - ઈનરવ્હીલ ક્લબ વ્યારા તેમજ તાપી જિલ્લા આયુર્વેદિક વિભાગના સંયુક્ત ઉપક્રમે...