Special Stories

આઇ.ટી.આઇ.માં એડમિશન માટે ફોર્મ ભરવાની તારીખ લંબાવામાં આવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : હાલ રાજ્યની વિવિધ સરકારી ગ્રાન્ટ - ઇન - એઈડ / સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે પ્રવેશ...

માંગરોળ : આજે સમગ્ર ગામમાં ધનતવરી રથ ફરીને ,પ્રજાજનોને આરોગ્ય ટીમ ચેક કરશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : હાલમાં સુરત જિલ્લામાં કોરોનાં એ હાહાકાર મચાવી દીધો છે, ત્યારે સુરત જિલ્લાની જિલ્લા પંચાયત હસ્તકની...

માંગરોળ : તાલુકાનાં ઝંખવાવ ગામે કોરોનાં ના કેસો નોંધાતાં, ચારરસ્તાથી ઝંખવાવની મુખ્ય બજારનો વિસ્તાર હોમકોરોન્ટાઇન્ટ જાહેર કરાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં દિવસે દિવસે કોરોનાં ના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે,...

માંગરોળ તાલુકાના વસરાવી ગામે ઘરમાં આગ લાગતા ૪ વ્યક્તિઓ દાઝી ગયા : દોઢ કલાક બાદ આગને કાબુમાં લેવાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજ રોજ સાંજે પોણા છ વાગ્યાની આસપાસ સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના વસરાવી ગામના મસ્જિદ ફળિયામાં વીજ...

તાપી જીલ્લાનાં ખેડૂતો માટે હવામાન આધારીત કૃષિ સલાહ

(નવસારી કૃષિ યુનીવર્સીટી, ભરૂચ અને ભારત મોસમ વિભાગ, અમદાવાદ દ્વારા પ્રસારિત) કૃષિ હવામન બુલેટિન નં: 33/૨૦૨૦ તાપી જીલ્લો તા.૨૪/૦૭/૨૦૨૦ મોસમ...

તાપી જિલ્લા આયોજન મંડળ હેઠળ રૂપિયા ૯૦૦ લાખ અને આદિજાતી વિકાસ માટે અંદાજે રૂપિયા ૩૪૫૩ લાખના વિકાસ કામોનું આયોજન મંજુર કરાયું

પ્રભારી મંત્રીશ્રી યોગેશભાઇ પટેલે વિડિયો કોન્ફરન્સથી બેઠકમાં ભાગ લીધો: પ્રાથમિક સુવિધાની બાબતોને પ્રાધાન્ય આપી વિકાસકામોનું આયોજન સુચન: તાપી જિલ્લા આયોજન...

કોરોનાથી ન ગભરાવો – હિંમત રાખો… સામાન્ય લક્ષણોહોય તો આઈસોલેટ થઈ શકાય….. ડો.પારુલ વડગામા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેર અને ગામડાંની જાહેર જનતાને ડૉ. પારૂલ વડગામા, IMA સુરતના પ્રેસીડન્ટ જણાવે છે કે...

તાપી જિલ્લાના વ્યારા તાલુકાના સ્લમ વિસ્તાર સીંગીના શૈલેષભાઇએ કોરોનાને હરાવ્યો

જનરલ હોસ્પિટલ, વ્યારા માં કોવિડ-૧૯ આઈસોલેશન વોર્ડમાં જાંબાઝ ડોકટરોની ટીમ કોરોના દર્દીઓની સારવાર આપી રહી છે. (માહિતી બ્યુરો વ્યરા-તાપી) તા.૨૪ઃ...

“સાવચેતી એ જ સુરક્ષા” :  “કોરોના”ના સંક્રમણ સામે રક્ષણ આપતી વિવિધ સંરક્ષણ હરોળ 

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ; તા; ૨૩ ; "કોરોના"નો કહેર કહો કે ડર. ચારે કોર જયારે અસલામતીનું વાતાવરણ પ્રવર્તી રહ્યું...

તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત : કુલ 4 નાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દી નુ મૃત્યુ થવા પામ્યું જેની સાથે જિલ્લાનો કુલ મૃત્યુઆંક 4...