Special Stories

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા હવામાન આધારીત કૃષિ સલાહ

હવામાન આધારીત કૃષિ સલાહ ૧. સામાન્ય સલાહ - ભારે વરસાદ અને પવનભરી સ્થિતિ પહેલા અને પછી ખેડુતોએ નીચેની સંભાળ લેવી...

તાપી જિલ્લામાં ગંદકી મુક્ત ભારત અભિયાનની ઉજવણી : જિલ્લા વિકાસ અઘિકારી નેહા સિંઘે સરપંચો સાથે વેબીનાર દ્વારા બેઠક કરી માર્ગદર્શન આપ્યું

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:શુક્રવાર:- તાપી જિલ્લામાં ગંદકી મુક્ત અભિયાન અંતર્ગત તા.૮થી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ દરમ્યાન ગ્રામ કક્ષાએ સ્વચ્છતા...

મહિલા સેલના અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમે વેબિનારના માધ્યમથી મહિલાઓને માર્ગદર્શન આપ્યુ

હકારાત્મક અભિગમ અપનાવી મહિલાઓને સ્પર્શતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવીએ : અધિક પોલીસ મહાનિર્દેશક અનિલ પ્રથમ (માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:શુક્રવાર:-...

તાપી જિલ્લામાં આજે 5 નવા કેસો ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 5 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 210 પોઝિટિવ કેસો...

ભારે વરસાદને પગલે આજે બપોરબાદ ઉકાઈ ડેમમાંથી એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત શહેર-જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ખાડીઓ છલકાઈ જતાં બોપોરબાદ ઉકાઈ ડેમમાંથી એક લાખ...

તાપી જીલ્લામાં સોનગઢનાં યુવકને કોરોના ભરખી ગયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના પોઝિટિવ દર્દીનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ 14...

માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે આધેડ ખાડીમાં તણાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પરિણામે કેટલાક ગામોમાં કોઝવે...

સને-૨૦૦૭ માં તાલુકા મથક માંગરોળ ખાતે RTOનો કેમ્પ બંધ થયો હતો : હવે ૧૩ વર્ષબાદ આગામી તારીખ ૧૭મી ઓગસ્ટનાં માંગરોળ ખાતે RTO કેમ્પનું આયોજન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે અગાઉ દર મહિને એકવાર RTO કેમ્પ યોજવામાં આવતો હતો.જે સને ૨૦૦૭...

તાપી જીલ્લામાં આજરોજ 2 કોરોના કેસો : બંને કેસો વ્યારા નગરનાં

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 2 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. બંને કેસો વ્યારા નગરનાં. આ સાથે જીલ્લામાં અત્યાર...

તા.૧૪મીએ મુખ્યમંત્રીના હસ્તે સુરત મહાનગરપાલિકાના રૂ. ૩૪૦ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોનું ડિજીટલ ખાતમુહૂર્ત-લોકાર્પણ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે તા.૧૪મીએ સવારે ૧૦.૩૦ વાગ્યે મુગલીસરા સ્થિત મુખ્ય કચેરીના સ્મેક સેન્ટર ખાતે...