Special Stories

માંગરોળના વેરાવી ગામે ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરાયું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): આજરોજ સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વેરાવી ગામે પર્યાવરણ શુદ્ધ રહે,વરસાદ સારો થાય અને ગામની શોભા વધે એ...

છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસ મહારાષ્ટ્રમાંથી પકડી લાવી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  નિઝર પોલીસ મથકે નોંધાયેલ ગુનાના વોન્ટેડ આરોપી દાદાભાઇ સુભાષભાઇ સોનવણે રહે. લોજા (સાયગવાણ) તા. ચાલીસગાવ જી.જલગાવ મહારાષ્ટ્ર...

  કલેક્ટર આર.જે.હાલાણીની ઉપસ્થિતીમાં વ્યારાના બેડકુવા નજીક ખાતે વૃક્ષારોપણ અને માસ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો

તાપી જિલ્લામાં ઠેરેઠેર વૃક્ષારોપણ કાર્યક્રમો કરી લોકોને જાગૃત કરવામાં આવી રહયા છે (માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યાર;રવિવાર: વન સંપદાથી...

તાપી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત : આજે વધુ 3 કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 3 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 219 પોઝિટિવ...

ભરૂચ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર નર્મદા ચોકડી પાસે કેમિકલ ભરેલું ટેન્કર પલ્ટી ખાઈ ગયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભરૂચ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૮ ઉપર નર્મદા ચોકડી પાસે કેમિકલ ભરેલું એક ટેન્કર પલ્ટી ખાઈ જતા લોકોમાં...

સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલ્યા : ગ્રામજનોમાં ભારે રોષ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તાલુકા મથક ઉમરપાડાની ઉમરપાડા ગ્રામ પંચાયતના સરપંચ ધ્વજવંદન કરવાનું ભૂલી જતાં ગ્રામજનોમાં ભારે રોષ...

તાપી જિલ્લાનો વરસાદ

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા:રવિવાર:-તાપી જિલ્લામાં અઠવાડીયાથી સતત હળવાથી ભારે વરસી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ...

માંગરોળ-ઉમરપાડા તાલુકામાં સ્વતંત્ર પર્વની ઉત્સાહ અને ઉમંગ સાથે કરાયેલી ઊજવણી : માંગરોળ ખાતે કોરોનાં વોરીયસનું કરાયેલું બહુમાન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ ૧૫મી ઓગષ્ટનાં દિવસે સ્વતંત્ર પર્વની માંગરોળ અને ઉમરપાડા તાલુકામાં ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં...

તડકેશ્વર ખાતેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી સુરત જિલ્લા SOG ટીમ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના તડકેશ્વર ગામે બોગ્સ ડોકટર તરીકે એક શખ્સ પેકટીસ કરી રહ્યો છે.એવી બાતમી સુરત જિલ્લા...

ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : ગુજરાત રાજ્યના માજી મુખ્યમંત્રી સ્વ. અમરસિંહભાઈ ચૌધરીની 16મી પુણ્યતિથિ નિમિતે પ્રાર્થનાસભા તથા બ્લડ ડૉનેશન કેમ્પનું આયોજન...