Special Stories

ઉમરપાડનુ દેવઘાટ પ્રવાસન કેન્દ્ર કોરોના મહામારીના ભયે બંધ કરવાનો નિર્ણય

સ્થાનિક દિવતણ ગામની વન સમિતિ અને પ્રવાસન સમિતિએ વન વિભાગને પ્રવાસન કેન્દ્ર બંધ કરવા રજૂઆત કરી (નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)...

તાપી : જીલ્લામાં આજે કોરોનાનાં 4 નવા કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 236 પોઝિટિવ...

ઉકાઈ ડેમમાંથી 1.90 લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ : તંત્ર એલર્ટ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા એક અઠવાડિયા કરતાં વધુ સમયથી સતત વરસાદ પડવાથી તથા ઉપરવાસમાં પણ વધુ વરસાદ પડતાં,...

ઉમરપાડા તાલુકામાં નવી વસાહત વિસ્તારમાં ૧૭ ગામોમાં ખેડૂતોએ બળદનું પૂજન કર્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : ઉમરપાડા તાલુકાના નવી વસાહત વિસ્તારના 17 ગામમાં ખેડૂતોએ ચૌવરી અમાસની બળદોનું પૂજન કરી ઠેર ઠેર ઉજવણી...

ડાંગ જિલ્લા એન.એસ.યુ.આઈ. અને યુથ કોંગ્રેસ દ્વારા ડાંગના અધિક કલેકટરને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા NSUI(નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઈન્ડીયા) દ્વારા ડાંગ જિલ્લા ની આહવા, વઘઈ, સુબીર જેવી શૈક્ષણિક સંસ્થા...

ઉમરપાડા તાલુકામાં સતત વર્ષી રહેલાં વરસાદને પગલે મજૂરી કામ બંધ : કીટો અર્પણ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ઉમરપાડા તાલુકામાં છેલ્લા નવ દિવસથી સતત પડી રહેલાં વરસાદને પગલે મજૂરી કામ બંધ થઈ ગયું...

માંગરોળ ખાતે આવેલી વર્ષો જૂની દરગાહ ઉપર આજે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો ઉમટી પડયા

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  તાલુકા મથક માંગરોળ ખાતે વર્ષો જૂની મોટામિયાં બાવાની દરગાહ આવેલી છે. આ દરગાહ કોમી એકતાનું...

દિલ્હીના તબલીગી જમાત કેસમાં EDની અંકલેશ્વરના રવિદ્રા ગામે રેડ

(નઝીર પાંડોર-માંગરોળ)  : દિલ્હીના મૌલાના સાદ સાથે અંકલેશ્વર તાલુકાનાં રવિદ્રા ગામના મૌલાના અબ્દુલ્લાહ ઝાંઝી સાથે નજીકનાં સંબંધોના પગલે આજે ED, IB...

સુરતીઓ આનંદો : સુરત ખાતે ૬.૫૦ કરોડના ખર્ચે ૫૦ બેડની નવી સરકારી આયુર્વેદ હોસ્પિટલનું નિર્માણ થશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આદિકાળથી આપણા દેશમાં ભારતીય ઋષિઓ દ્વારા આર્યુવેદિક પધ્ધતિથી ગમે તેવા હઠિલા રોગોને જડમુળમાંથી દુર કરવાની...

સુરતના હજીરા ખાતે આવેલી ITI માં વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની સુવર્ણ તક

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતના ચોર્યાસી તાલુકાના હજીરા મોરા ચાર રસ્તા ખાતે આવેલી ITI માં વ્યવસાયલક્ષી વિવિધ ટ્રેડમાં પ્રવેશ...