Special Stories

માંગરોળનાં મામલતદાર અને માંગરોળ PSIને હત્યારાઓની ધરપકડ કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું

માંગરોળનાં મામલતદાર અને માંગરોળ પોલીસ મથકનાં PSIને હત્યારાઓની ધરપકડ કરવા બાબતે આવેદન આપવામાં આવ્યું - બોરસદ અને નાનીનરોલીનાં ગ્રામજનો તેમજ...

સતત પડી રહેલા વરસાદને લીધે સુરત શહેરની ખાડીની જળસપાટી વધી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા દશ દિવસથી સુરત શહેર અને જિલ્લામાં સતત વરસાદ પડી રહ્યો છે. જેને પગલે સુરત શહેરમાંથી...

સુરતથી આવતીકાલે STની બસ સેવા શરૂ : ખાનગી બસ માટે પાછળથી નિણર્ય લેવાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  કોરોનાનું સંક્રમણ વધતાં ગત તારીખ 27 મી જુલાઈથી ગુજરાત રાજ્ય પરિવહન નિગમની, સુરતની ST બસ...

ગુજરાત બલોચ-મકરાણી સમાજનું ગૌરવ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ગુજરાત બલોચ સમાજનાં પનોતા પુત્ર એમ. જે. મેરૂજાઈ (બલોચ)ને ગુજરાત સરકારે બઢતી સાથે ઉપસચિવ તરીકે...

તાપી જિલ્લાનો વરસાદ : અત્યાર સુધીમાં વ્યારા તાલુકામાં સૌથી વધુ ૧૩૬૮ મી.મી. અને સૌથી ઓછો ઉચ્છલ તાલુકામાં ૬૮૪ મી.મી. વરસાદ નોંધાયો

(માહિતિ વિભાગ દ્વારા, તાપી)  :  વ્યારા:ગુરૂવાર:-તાપી જિલ્લામાં સતત હળવાથી ભારે વરસી રહ્યો છે. ફલડ કંટ્રોલ તરફથી પ્રાપ્ય આંકડાઓ મુજબ તા....

તાપી રોજગાર કચેરી દ્વારા કારકિર્દી વિષયક માહિતી ઓનલાઈન પુરી પાડવામાં આવી રહી છે

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;ગુરૂવાર: COVID-19 ની મહામારીમાં સરકારની ગાઈડલાઈન્સ મુજબ વર્ચુઅલ ભરતીમેળાઓ, વેબિનાર વગેરે Physical Appearance સિવાય યોજવાનું...

દક્ષિણાપથ વિદ્યાલય વ્યારા ખાતે મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયુ : ૧૩૯ વ્યક્તિઓએ રક્તદાન કર્યુ

રક્તદાનએ મહાદાન છે, રક્તદાનથી આપણે અનેકની જીંદગી બચાવી શકીએ છીએ : કલેક્ટર આર.જે. હાલાણી (માહિતિ વિભાગ દ્વારા, તાપી)  :  વ્યારા;ગુરૂવાર:...

હજીરાની ચાર કંપનીઓમાં અકસ્માતો ધટાડવા માટે મોકડ્રિલ યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરતના હજીરા વિસ્તારમાં આવેલી કંપનીઓમાં કે જિલ્લાની અન્ય કંપનીઓમાં અકસ્માતો ઘટાડવાના આશયથી તા. ૧૫મી સપ્ટેમ્બર સુધી...

ભરૂચની S.P. કચેરીની પાછળ અવાવરૂ જગ્યાએથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ભરૂચની S.P. કચેરીની પાછળથી અવાવરૂ જગ્યાએથી એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતાં પોલીસ દોડતી થઈ...

માંગરોળનાં ઝંખવાવ ખાતે રાજીવ ગાંધી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જીલ્લાના માંગરોળ તાલુકાના કોંગ્રેસ પરિવાર તરફથી દેશના લોકલાડીલા નેતા તેમજ પૂર્વ વડાપ્રધાન સ્વ. શ્રી રાજીવ...