Special Stories

સુમુલ ડેરીના સરકાર નિયુક્ત ડિરેક્ટર રાકેશ સોલંકીનું માંગરોળમાં ભાજપ આગેવાનોએ સન્માન કર્યું

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના તરસાડી નગરના અગ્રણી આગેવાન રાકેશ સોલંકીની સુમુલ ડેરીમાં સરકારી પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે નિમણૂક...

વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સ ની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે એક કપિરાજને વીજકરંટ લાગ્યો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  : માંગરોળ તાલુકાના વાંકલ ગામે ભગવતી ટ્રેડર્સની બાજુમાં આવેલા રસ્તા ઉપર ખુલ્લી જીઇબીની ડીપીના કારણે આજે...

તાપી : વ્યારાનાં બોરખડીનાં કોરોના પોઝિટિવ આધેડનું મોત : કુલ મોત 18

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં રવિવારનાં રોજ એક કોરોના પોઝિટિવ દર્દીઓનું સારવાર દરમ્યાન મોત થયું છે. જેની સાથે જિલ્લામાં કુલ...

મહુવા ખાતે કુપોષિત બાળકોને પૌષ્ટિક પોષણયુક્ત આહારનું વિતરણ કરાયુ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરત જિલ્લાના મહુવા ખાતે જી.એચ.ભક્ત ફાઉન્ડેશન દ્વારા કુપોષણમુક્ત ભારત અભિયાન અંતર્ગત કુપોષિત બાળકોને પૌવા, ગોળ,...

સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી, ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના નિયમોનું પાલન કરીને મહામારીને ઘણા અંશે નાથી શકાય છે. શરીરની સ્વચ્છતા જાળવવાથી...

માંગરોળ : ગીજરમ અને આકળોદનો તલાટી પંચાયત કચેરીએ ફરજ પર આવતો નથી : TDOને ફરિયાદ કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં ગીજરમ અને આકળોદ ગામો ખાતે તલાટી તરીકે બીપીન આહીરની નિમણુંક કરવામાં આવેલી છે.આ તલાટી...

માંગરોળ : DGVCL કચેરીનાં નાયબ ઇજનેરની આખરે બદલી કરાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે નાયબ ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે.આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં ત્રણ વીજ સબસ્ટેશન...

તાપી : જીલ્લામાં કોરોના સંક્રમણનાં આઠ નવા કેસો

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 8 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 278 પોઝિટિવ...

ડાંગ જિલ્લાની મુલાકાતે પધારનારા રાજ્યપાલશ્રીના સંભવિત કાર્યક્રમ સંદર્ભે યોજાઈ ઉચ્ચકક્ષાની બેઠક 

કલેક્ટરશ્રી એન.કે. ડામોરે સંબંધિત અધિકારીઓને આપ્યા દિશાનિર્દેશ  (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૨૫: ગુજરાતના રાજ્યપાલશ્રીની ડાંગ જિલ્લાની સંભવિત મુલાકાત...

કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા

નર્મદા જીલ્લાના કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે પૂર્વ...