Special Stories

બ્લોક રિસોર્સ સેન્ટર ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાની વાર્તા કથન તથા લેખન સ્પર્ધા યોજાઇ

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : યુગમૂર્તિ બાળ કેળવણીકાર સ્વ.ગિજુભાઈ બધેકાનાં જન્મદિવસને ગુજરાત રાજ્યમાં ‘બાળવાર્તા દિન’ તરીકે ઉજવવાનું ઠરાવવામાં આવેલ છે. જેનાં...

સુરત શહેરની નાનપુરા સ્થિત ટી.એન્ડ ટી.વી. સાર્વજનિક હાઈસ્કૂલનો ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનમાં ડંકો

(પ્રતિનિધિ દ્વારા, સુરત) : સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વારા સી.સી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલ, સુરત ખાતે સાતમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું...

વઘઇ તાલુકાના વાંઝટઆંબા ગામે વિકાસ દિવસની ઉજવણી કરાઇ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા: 18: નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17મી સપ્ટેમ્બર 2023ના રોજ...

નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા હિન્દી દિવસની ઉજવણી કરાઇ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :: તા: 18 : નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા 14મી સપ્ટેમ્બર 2023 ના રોજ સેવાધામ, સનસેટ...

વ્યારા ખાતે વડાપ્રધાનશ્રીના જન્મદિવસ નિમિત્તે યોગ શિબિર યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૭ - આંતરરાષ્ટ્રિય યોગ દિવસના પ્રણેતા, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૩મા જન્મદિવસ નિમિત્તે તા.૧૭/૦૯/૨૦૨૩ ના રોજ...

ઉપરવાસથી પાણીની આવક વધતા ઉકાઈ જળાશયમાંથી પાણી છોડવાનું શરુ

હાલમાં ઉકાઈ જળાશયમાં પાણીની સપાટી 340.15 ફૂટ છે અને પ્રવાહ 16793.00 ક્યુસેક છે. (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) તા.૧૭- તાપી જિલ્લાના ઉકાઈ...

કુસુમ જયેશ ભુલકા ભવન દ્વારા સ્વ. ડૉ. મહેન્દ્રકાકાની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અપાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ તારીખ ૧૫-૦૯-૨૩ ના દિવસે સ્વ ડૉ. મહેન્દ્રકાકાની પુણ્યતિથિ નિમિત્તે કુસુમ જયેશ ભુલકા ભવન ગુજરાતી...

વ્યારાના મુસામાં ૨૦ કરોડના ખર્ચે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ઊભુ થશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે ૨૦ કરોડના ખર્ચે જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ઊભુ કરાશે. વ્યારાના મુસા...

ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્રારા મિણબત્તી પ્રજ્વલન તથા થાળી રણકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

થાળી-વેલણ વગાડી સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા શિક્ષકોનો નમ્ર પ્રયાસ (પ્રતિનિધિ દ્વારા, સુરત) : રાજયનાં તમામ કર્મચારીઓનાં હિતમાં કેટલાંક ઉકેલ...

વ્યારા ખાતે શ્રીશ્યામજી ગુપ્તા દ્વારા એકલ અભિયાનની પરિકલ્પના ઉપર સંવાદ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : એકલ અભિયાન અંતર્ગત વ્યારાના ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક, એકલ...