Special Stories

તાપી જિલ્લામાં ટુ વ્હીલર તથા ફોર વ્હીલર માટે નવી સિરિઝની ગોલ્ડન અને સિલ્વર નંબરની પસંદગીની ફાળવણી માટે ઓનલાઈન રી-ઓક્શન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) ; .તા.20: એ.આર.ટી.ઓ કચેરી વ્યારા, દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે ગોલ્ડન અને સિલ્વર નંબર પસંદગી તેમજ અન્ય...

તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :.તા.20: તાપી જિલ્લામાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૩ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લાઓમાં વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો યોજાઇ રહ્યા છે. જેમા...

સુરત રેલ્વે સ્ટેશન પાસે ટ્રેન આગળ પડતુ મૂકી આપઘાત કરનાર અજાણ્યા પુરુષના વાલી વારસો મળી આવે તો રેલ્વે પોલીસને જાણ કરવી : લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ રૂમમાં રખાઈ છે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 156/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર...

સ્વ.શ્રી જગદીશભાઈ શાહ (કાચવાલા)ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ દ્વારા તાડકુવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સ્વ.શ્રી જગદીશભાઈ ચંદુલાલ શાહ (કાચવાલા) ની પુણ્યતિથિ નિમિત્તે સી.એન. કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર,...

જૂની પેન્શન યોજનાની માંગને બુલંદ કરવા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઘોષિત રાષ્ટ્રવ્યાપી શિક્ષાયાત્રા-ભારતયાત્રાનો સોમનાથ ખાતેથી પ્રારંભ

સોમનાથ મહાદેવનાં આશીર્વાદ સાથે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘનાં નેજા હેઠળ રાજયમાં નિયત કાર્યક્રમ મુજબ યાત્રાનો પ્રારંભ (પ્રતિનિધિ દ્વારા, સુરત)...

સુરત રેલ્વે સ્ટેશનેથી બિમાર હાલતમાં મળેલ પુરુષનું સારવાર દરમિયાન મોત : લાશને પાંચ દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રખાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 153/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર...

સુરત રેલ્વે સ્ટેશને ટ્રેનની અડફેટે આવી જતા અજાણ્યા પુરુષનું મોત : વાલી વારસોની ભાળ મળ્યેથી રેલ્વે પોલીસને જાણ કરશો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : રેલ્વે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરત રેલ્વે પોલીસ અ.મો. 152/2023. સી.આર.પીસી. કલમ 174 મુજબ મરનાર...

ડાંગ જિલ્લામાં ગણપતિ બાપ્પા મોરયાનાં નાદ સાથે ઠેર ઠેર ગણેશજીની મૂર્તિનું વિધિપૂર્વક સ્થાપન..!

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : સમગ્ર ડાંગ જિલ્લામાં વિઘ્નહર્તા ગણપતિ બાપ્પાના પર્વ  ગણેશોત્સવ નિમિત્તે  ઠેર ઠેર ગણેશ પંડાલોમાં ગણેશજીની મૂર્તિ...

વ્યારાના રૂપવાડા ગામે નિર્માણાધિન પંચાયત ઘર મનરેગા શાખામાં ચાલતી લાલીયાવાડીને લીધે વિવાદોમાં ઘેરાયું !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા તાલુકામાં આવેલ રૂપવાડા ગામ ખાતે આવેલ જુનું પંચાયત ઘર હાલ જર્જરિત થઈ ગયેલ હોવાથી તેમજ...

ઉચ્છલ NSUI દ્વારા રૂમકિતલાવ થી ઉચ્છલ અને ઉચ્છલ થી ફૂલઉમરાણની બસ શરૂ કરવા આવેદનપત્ર આપી માંગ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ માં દેવમોગરા કોલેજના વિદ્યાર્થી યુવક યુવતીઓ ને સાથે રાખી ઉચ્છલ તાલુકા NSUI દ્વારા ઉચ્છલ મામલતદાર...